________________
૫૪
પાક, પુણ્ય અને સચમ
ફૂલડુ અને એક ફૂટલું શરાવલું હતું; તથા તેના વડે તે ધેર ઘેર ખાવાનું માગી ગુજારે ચલાવતા હતે.
જોષતી ભિક્ષા મેળવીને ગૌતમ મહાવીરસ્વામી પાસે પાછા આવ્યા. ત્યાં આવીને તેમણે ભિક્ષા માગવા જતાંઆવતાં થયેલા દેાષાનું તથા ભિક્ષા લેતાં લાગેલા દેાષાનું ચિંતન તથા કબૂલાત કરી લીધાં; અને લાવેલાં અન્નપાન મહાવીર ભગવાનને બતાવ્યાં. ત્યાર બદ તેમની પરવાનગીથી તે આહાર તેમણે, સ્વાદ માટે મેાંમાં મમળાવ્યા વિના જ સાપ જેમ દરમાં પેસે તેમ – ખાઈ લીધા; · અને પછી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા તે વિહરવા
―
-
લાગ્યા.
બીજી વખત પણ ગૌતમ એ ઉપવાસને અંતે પારણું કરવા માટે ભિક્ષા માગવા સારુ પાટિલષડનગરના દક્ષિણ તરફના ભાગમાં પ્રથમ પૌરુષી વેળાએ કરતા હતા, ત્યારે તેમણે તે પુરુષને એ પ્રમાણે રિબાતા જોયા.
ત્રીજી વાર પણ ગૌતમ પશ્ચિમ તરફના ભાગમાં ભિક્ષા માગતા કરતા હતા, ત્યારે તેમણે તે જ માણસને તે રીતે રિમાતા જોયે..
ચેાથી વાર તે પાટલિયડના ઉત્તર તરફના ભાગમાં ક્રૂરતા હતા, ત્યારે પણુ તેમણે તે જ માણસને જોયે.. એ
૧. મૂળમાં તે ‘છ ટકના ઉલ્લેખ છે; કારણ કે દરેક ઉપવાસની પહેલાં અને પછી એક એક ઢક વધારાની છેડવામાં આવે છે.
૨. પૌરુષી એટલે દિવસ કે રાતના ચાચા ભાગ. વિગત માટે તુએ આ માળાનું ‘અતિમ ઉપદેશ’ પુસ્તક, અ॰ ૨૬, ટિપ્પણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org