________________
અલગ્નસેનની થા
આઠ
નાના
કાપી
તે પુરુષના કાકાઓને તેના દેખતાં નાખ્યા, પછી તે પુરુષને સારી પેઠે માર્યાં બાદ તે કાકાઓના રાઈ રાઈ જેટલા ટુકડા તેને ખવરાવ્યા, અને તેમનું લેાહી તેને પિવરાવ્યું. પછી બીજું ચકતું આવતાં તેની આ નાની કાકીઓને કાપી નાખી; પછી તેને ખૂબ મારીને, તે કાકીએના ટુકડા ખવરાવ્યા અને તેમનું લેહી તેને પિવરાવ્યું. એ પ્રમાણે ત્રીજા ચકલામાં તેના મેટા આઠ કાકાઓને, ચેાથા ચકલામાં તેની મેટી આઠ કાકીઓને, પાંચમા ચકલામાં પુત્રોને, છઠ્ઠામાં તેમની વહુને, સાતમામાં જમાઈ આને, આઠમામાં દીકરીઓને, નવમામાં પૌત્રોને, દશમામાં પૌત્રીઓને અગિયારમામાં પૌત્રીના પતિઓને, બારમામાં પૌત્રાની વહુને, તેરમામાં વાએને, ચૌદમામાં ફેઈ એને, પંદરમામાં માસાઓને, સેાળમામાં માસીએતે, સત્તરમામાં મામીએને, અને અઢારમામાં બાકીના મિત્રા, નાતીલાઓ, સ્વજને (મામાના પુત્રા ઇ॰ ), સંબંધીએ ( સસરા, સાળા ૪) અને પરજનેા (દાસ-દાસીએ વગેરે )ને કાપીકાપીને તેમનું માંસ તથા લેાહી તેને મારી-મારીને ખવરાવવા–પિવરાવવામાં આવ્યાં.
આ બધું જોઈ ને ગૌતમે વિચાયું કે, આ માણસે ખરેખર પૂર્વે ઘણાં ભારે પાપકર્મો કર્યાં. હાવાં જોઈ એ. ઉતારે પાછા આવી, તેમણે ભગવનને પેાતાની શંકા સંભળાવીને પૂછ્યું': હું ભગવાન્ ! આ પુરુષ પૂર્વ જન્મમાં કાણુ હતા, તથા તેણે કેવાં કર્મો કર્યાં હતાં, કે જેમનું તેને આવું કારણું ફળ ભાગવવું પડે છે?
पा ३
Jain Education International
38
For Private & Personal Use Only
www.jainelibrary.org