________________
जे केइ बाला इह जीवियही पावाई कम्माई करंति रुद्दा | ते घोररूवे तमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥ तिव्वं तसे पाणिणो थावरे य जे हिंसती आयसुहं पडुचा ॥ जे लूसए होइ अदत्तहारी, ण सिक्खती सेयवियस्स किंचि । पागब्भि पाणे बहुणंतिवाति, अतिव्वते घातमुवेति बाले ||
[ત્ર૦ ૧૫,૩-૫ ]
સુધર્માંસ્વામી કહે છે; હું જખુ ! પૂર્વે મે' મહિષૅ મહાવીરને પૂછ્યુ હતું કે નરક શાથી પમાય છે. તેના જવાખમાં તેમણે મને કહ્યું :
સસારમાં જે કાઈ અજ્ઞાની ક્રૂર મનુષ્યા પેાતાના અવતને અર્થે પાપકર્મી કરે છે, તથા પેાતાના સુખ માટે સ્થાવર-જ’ગમ પ્રાણીઓની ક્રૂરતાથી હિંસા કરે છે, ચારી કરે છે, તથા સમમાનું જરા પણ પાલન કરતા નથી, તેઓ ધાર અંધકારવાળાં, તથા તીવ્ર વેદનાઓવાળાં તરકામાં પડે છે.’
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org