________________
२९
'કથાઓમાં જ્યાં ત્યાં સમાન અર્થવાળા જ સંખ્યાબંધ શબ્દો કે વિશેષણ સાથે જ વપરાયેલાં માલૂમ પડશે. જૈન કથા પદ્ધતિની એ એક વિશેષતા છે. ટીકાકારે એ બધા શબ્દોની બાબતમાં પુનરાવૃત્તિને દોષ ન લાગે માટે થેડે શેડો અર્થભેદ બતાવવા પ્રયત્ન કરે છે; પરંતુ ઘણીવાર તો “એ બધા શબ્દો સમાન અર્થના જ છે” એમ પણ સ્પષ્ટ કહી દે છે. વાર્તાના અદ્દભુત રસની જમાવટમાં એ પ્રકારની શૈલી ઉપયોગી જણાવાથી, એ બાબતમાં સંક્ષેપ સાધવાની દાનત રાખી નથી. વાર્તાના રસમાં એ વસ્તુ ખટકતી નથી, પરંતુ પષક નીવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org