________________
૧૬૮ પાપ, પુણ્ય અને સંયમ
એક વખતે તે આર્યચંદના આર્યા પાસે ગઈ અને તેમને કહ્યું :
હે આર્યા! તમે જે પરવાનગી આપો તો હું રત્નાવલી નામનું તપ સ્વીકારવા ઈચ્છું છું.
આર્યાએ તેની પરવાનગી તેને આપી. પછી કાલીદેવીએ તે તપ નીચે પ્રમાણે આદર્યું:
પ્રથમ તેણે ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકને ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભોજન કર્યા. પછી આઠ ટંકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સર્વ પ્રકારના રસોયુક્ત ભેજન કર્યો. પછી છ ના ગાઢ ઉપવાસ કર્યા. તે દરેકને અંતે પણ સર્વ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી ચાર ટેકનો ઉપવાસ કર્યો. તેને અંતે પણ સવ પ્રકારના રસયુક્ત ભેજન કર્યો. પછી છ ટંકનો ઉપવાસપછી રસભંજન – પછી આઠ ટંકન – પછી રસભંજનપછી દશ ટંકન — પછી રસભંજન – પછી બાર ટંકનો – પછી રસજન – પછી ચૌદ ટંકને –પછી રસભોજન – પછી સોળ ટંકન – પછી રસભંજન – પછી અઢાર ટંકન – પછી રસભંજન – પછી વીસ ટંકન – પછી રસભેજન – પછી બાવીસ ટંકનો – પછી રસભેજન– પછી વીસ ટંકન – પછી રસભંજન – પછી છવ્વીસ ટંકન – પછી રસભેજન - પછી અઠ્ઠાવીસ ટંકનો – પછી
૧. ત્યાર પછીના ભાગમાં આ ફકરામાં એ આખા વાને માટે માત્ર “રસભેજન” શબ્દ વાપર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org