________________
जहा महातलायस्स सन्निरुद्धे जलागमे । उस्सिञ्चणाए तवणाए कमेणं सोसणा भवे ॥ एवं तु संजयस्सावि पावकम्मनिरासवे ।
भवकोडिसंचियं कम्मं तवसा निजरिज्जइ ॥ “જેમ કોઈ મોટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાણી દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ; તેમ સંયમી ભિક્ષુએ પણ, પ્રથમ, નવાં પાપકર્મ દાખલ થવાનાં આસ્રરૂપી કારે બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા કર્મને તપ વડે દૂર કરવું જોઈએ.”
[ ઉત્ત. ૩૦/૫-૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org