________________
अच्चेइ कालो तूरन्ति राइओ न यावि भोगा पुरिसाण निच्चा । उविच्च भोगा पुरिसं चयन्ति दुर्म जहा खीणफलं व पक्खी ॥ जइ तसि भोगे चइउं सत्तो अज्जाइ कम्माइ करेहि रायं । धम्मे ठिओ सव्वंपयाणुक्म्पी तो होहिसि देवो इओ विउव्वी ॥
[૩૪૦ ૧૩/૩૧-૨] ચિત્રમુનિ કહે છે: હે રાજન ! કાળ ચાલ્યો જાય છે; કામજોગોમાં તારી એક પછી એક રાત્રી પૂરી થાય છે; પરંતુ માણસના ભેગે નિત્ય નથી. ફળ વિનાના ઝાડને પક્ષીઓ છોડી દે છે, તેમ વખત આવતાં ભેગે પુરુષને છોડી દે છે. આમ છતાં, અત્યારે તું ભેગેને છોડવાને અશક્ત હોય, તે તું ગૃહસ્થાશ્રમમાં રહીને જ આર્ય કર્મો કર; ધર્મમાં સ્થિત રહે, અને સમગ્ર પ્રજાઓ તરફ અનુકંપ રાખ. એટલાથી પણ તું મરીને કામરૂપી દેવની ઉચ્ચ ગતિ પામીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org