________________
દેવદત્તાની કથા
કર્યાં. ત્યારબાદ તેમને ઉત્તમ સુખાસના ઉપર મેસારીને, તેઓ જરા ઠંડા પડચા એટલે તેણે પૂછ્યું' કે, આપ સૌના આવવાનું પ્રયાજન શું છે તે કહે.
"
તેઓએ જવાબ આપ્યા, · હે દેવાનુપ્રિય ! અમે પુષ્યદિ યુવરાજ માટે તમારી કન્યા દેવદત્તાનું માગું કરવા આવ્યા છીએ. તમને જો એ સબધયેાગ્ય લાગતા હાય, સુપાત્રે લાગતા હાય, વખાણવા જેવા લાગતા હેાય, તેમ જ એકબીજાને અનુરૂપ લાગતા હોય, તે તમે દેવદત્તાને પુષ્યનદિ યુવરાજ સાથે પરણાવે! અને જે પહેરામણી જોઇતી હાય તે માગી લેા.’
14
ત્યારે દત્તે જવાબ આપ્યા: “હે દેવાનુપ્રિયે ! મારી પુત્રીને પુત્રવધૂ તરીકે સ્વીકારવા વૈશ્રમણુદત્ત રાજા તૈયાર થાય એ જ મારી મેાટી પહેરામણી છે.”
આટલું કહી, તેણે તે વિશ્વાસુ રાજસેવાને પુષ્પ-વસ્ત્રગંધ-માલ્ય-અલકારાદિ વડે સત્કાર કર્યાં. તથા તેમને વિદાય આપી. ત્યારબાદ યાગ્ય સમયે શુભ તિથિ, નિમિત્ત, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત વગેરે વિચારીને દત્તે ખૂબ અન્નપાન તૈયાર કરાવ્યું, અને સગાંવહાલાં–એાળખીતાં સૌને તેડાવ્યાં. તે સૌને યશેષ્ટ જમાડીને તથા પુષ્પગંધાદિ વડે સત્કાર્યા બાદ, તેણે દેવદત્તાને નવરાવી-ધાવરાવીને વસ્ત્રાલંકારથી સુશાભિત કરી. ત્યારબાદ હજાર પુરુષ। વડે ઊંચકાતી પાલખીમાં તેને બેસાડી, સૌ સગાંવહાલાં સાથે મેટા સમારેાહપૂર્વક, તથા વાજતેગાજતે તે વૈશ્રમણરાજાના ઘર તરફ જવા નીકળ્યા. ત્યાં જઈ, હાથ જોડી પેાતાની કન્યા તેણે રાજાને સોંપી. રાજાએ પણ ખૂબ ખુશી થઈ, પુષ્કળ ખાન-પાન વગેરે તૈયાર કરાવ્યું, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org