________________
પ્રાચીન શીલકથાઓ - “તેમ, હે કેવધિ ! જ્યાં સુધી આપણે ચિત્તના દો દૂર થયા નથી હોતા, ત્યાં સુધી આપણે જાણે દેવાના બજા નીચે કચરાતા હોઈએ, બીમાર દશામાં હોઈએ, ગુલામીમાં હેઈએ કે માગે ભૂલા પડ્યા હોઈએ, તેવી દશા ભેગવીએ છીએ, પણ જ્યારે આપણા ચિત્તના દે દૂર થઈ જાય છે, ત્યારે આપણે જાણે દેવામાંથી, રેગમાંથી, ગુલામીમાંથી, કે ભુલભુલામણીમાંથી મુક્ત થયા હોઈએ, તેવા બનીએ છીએ. હે કેવ ! શિક્ષણને ચમત્કાર આવે છે!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org