________________
કર
પ્રાચીન શીલકથાઓ તેણે ચેરી કરી. જેને માલ રાયે હતું તે માણસ, તેને પકડીને રાજા પાસે લઈ આવ્યું.
બધા દરબારીઓ તથા નગરજને તે ચાર ઉપર ગુસ્સે થઈ, બૂમ પાડી, તેને દેહાંતદંડ આપવાનું કહેવા લાગ્યા. - રાજા તે બધું સાંભળી રહ્યો. પછી તેણે શાંતિથી વિચાર કરીને તે ચેરને પૂછ્યું, “ભાઈ! તે ખરેખર આ ચેરી કરી હતી?”
ચારે કહ્યું, “હા.”
રાજાએ પૂછ્યું : તે એમ કેમ કર્યું? તું જાણત નથી કે ચેરી કરવી એ માટે ગુને છે તથા તેની બહુ કપરી સજા હોય છે?
ચાર બે – રાજાજી! મારી સ્થિતિ એટલી બધી ગરીબ થઈ ગઈ કે, મારી પાસે પેટ ભરવાનું કાંઈ પણ સાધન રહ્યું નહીં. છેવટે ભૂખના માર્યા નાછુટકે મેં આપના પવિત્ર તથા કલ્યાણકારી કાયદાનું ઉલ્લંઘન કરી આ પાપ કર્યું છે.
રાજા તેને આ નિખાલસ એકરાર સાંભળી ખુશી થયો. પરંતુ થોડી વારમાં જ વિચાર કરીને તેણે શરમથી પિતાનું મેં નીચું કરી દીધું. પછી એક ઊંડે નિસાસો નાખીને તે બે – “મારા રાજ્યમાં કોઈ ભૂખે મરતે હેય, તે તેને ભૂખે મારનાર હું છું. મારા રાજ્યમાં કોઈ ટાઢે મરતે હોય, તે તેને કપડાં વગરને રાખનાર પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org