________________
ક્રોધી ભારદ્વાજ
:
જ
*
-
*
" ,
,
* *
: :
ક
.
:
#
*
::
'
એક વખત બુદ્ધ ભગવાન મગધ ની રાજધાની રાજગૃહની પાસેના વેણુવનમાં રહેતા હતા. તે નગરમાં ભારદ્વાજ નામે એક અતિ ક્રોધી બ્રાહ્મણ રહેતું હતું. એક વખત, તેના ગેત્રમાંને એક બ્રાહ્મણ બુદ્ધને ધર્મ સ્વીકારી, તેમને શિષ્ય બન્યું. એ સાંભળી ભારદ્વાજને ખૂબ ગુસ્સો ચડ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org