________________
પ્રાચીન શીલકથાઓ
ગભરાઈ જાય ત્યારે ધીરજ આપે છે; ૪. વિપત્તિના સમયે તેને એકલા છેડતા નથી; અને ૫. તેની પાછળ તેની સ ંતતિ ઉપર પણ ઉપકાર કરે છે.
२०
“ હે ગૃહપતિપુત્ર, નકરચાકર એ નીચલી દિશા છે. તેની પૂજાનાં આ પાંચ અંગો છેઃ ૧. તેમની શક્તિ પ્રમાણે તેમને કામ કહેવું; ર. તેમને ચાગ્ય મહેનતાણું આપવું; ૩. તે માંદા પડે ત્યારે તેમની સારવાર કરવી; ૪. પ્રસંગ હોય ત્યારે તેમને ઉત્તમ લેાજન આપવું; ૫. વખતાવખત ઉત્તમ કામ બદલ તેમને અક્ષિસ આપવી.
• આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે પણ ૧. પોતાના માલિક ઊઠે ત્યારે પહેલાં ઊઠે છે; ૨. માલિક સૂએ ત્યાર પછી સૂએ છે; ૩. માલિકના માલની ચારી કરતા નથી; ૪. ઉત્તમ રીતે કામ કરે છે; અને પ. માલિકના યશ ફેલાવે છે.
- હે ગૃહપતિપુત્ર, સાધુસંત એ ઉપલી દિશા છે. તેમની પૂજાનાં આ પાંચ અંગ છેઃ ૧. કાયાથી તેમને આદર કરવેા; ૨. વાચાથી તેમને આદર કરવું; ૩. મનથી તેમને આદર કરવા; ૪. તે ભિક્ષાએ આવે ત્યારે તેમને તકલીફ્ પડવા દેવી ર્નાહ; અને ૫. તેમને ઉપયેગી વસ્તુઓ
આપવી.
‘આ પાંચ પ્રકારે તેમની પૂજા કરવામાં આવે, તે તે — ૧. પાપમાંથી તેનું નિવારણ કરે છે; ૨. તેને કલ્યાણકારક માગે લગાડે છે; ૩. પ્રેમપૂર્વક તેના ઉપર કૃપા કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org