SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સુભાષિતની હરીફાઈ પછી દેવો અને અસુરેએ એક પરિષદ નીમી, અને તે પરિષદ જે ચુકાદો આપે તે બંનેએ સ્વીકારે એવું ઠરાવ્યું. અસુરેંદ્ર પચિત્તિએ શકને કહ્યું: હે દેવેન્દ્ર ! તું પ્રથમ એક ગાથા બેલ. દેવેન્દ્ર કહ્યું: હે વેપચિત્તિ ! તું મારા કરતાં માટે છે, માટે તું પ્રથમ બેલ. ત્યારે પચિત્તિ નીચેની ગાથા બે – “મૂર્ખ માણસને રેકીએ નહિ, તે તે વધુ ફાટે છે, માટે ડાહ્યા માણસે પ્રથમથી જ પિતાની લાકડી સંભાળવી.” પચિત્તિની ગાથાને અસુરેએ વધાવી લીધી, પરંતુ દે ચૂપ રહ્યા, પછી દેવેન્દ્ર પિતાની ગાથા બેલેઃ- “મૂર્ખ માણસને રિકવાનો એક જ માગે છે તેને ખૂબ ગુસ્સે થયેલે જોઈ જાતે શાંત થઈ જવું.” દેવેન્દ્રની ગાથાને દેવેએ વધાવી લીધી, પરંતુ અસુરે ચૂપ રહ્યા. પચિત્તિ બેઃ હે દેવેન્દ્ર ! મૂર્ખ આગળ શાંત રહેવાથી તે આપણને ડરી ગયેલા માની, વધુ ત્રાસ આપે છે. બીનને નાસનારને ગાય પણ વધુ કેડે પકડે છે. ત્યારે ઇદે કહ્યુંઃ હે પચિત્તિ ! મૂખે ભલે માને કે આપણે બીની જવાથી શાંત રહ્યા. પરંતુ કઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004994
Book TitlePrachin Shilkathao
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy