________________
૧૪૮
ઢાળ-૪ : ગાથા-૧૩ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ સમાધાન - અરે ભલા આદમી. મેં કહ્યું ને કે અમિતાપ્ય પદ તો મનમિત્તાવેપદ્રવીધ્યત્વ એ અનંતાનંત પદાર્થોમાં હોવું જણાવે છે. માત્ર પદવિશેષવાચ્યત્વાભાવ હોવાથી જ નમિનાથ કહેવાય છે. જ્યારે પ્રસ્તુત અવાચ પદ તો સર્વપદવાચ્યત્વાભાવને જણાવે છે. એટલે કે પદવિશેષવાચ્યત્વાભાવ તો છે જ, પદસામાન્ય વાચ્યત્વાભાવ પણ છે જ.
શંકા - પણ, ઘટાદિમાં વાવવાવ્યત્વ તો છે જ, પછી પદસામાન્યવાચ્યવાભાવ કેમ કહો છો ?
સમાધાન - ના, અવીચવવાંચત્વ પણ છે જ નહીં શંકા - જો એ ન હોય, તો તો ઘટાદિનો મુવીચ્ય પદથી ઉલ્લેખ પણ ન જ થવો જોઇએ.
સમાધાન - તે નથી જ થતો ને... કોણે કહ્યું કે આવા પદથી ઘટાદિનો ઉલ્લેખ થાય છે ?
શંકા - દ્રિવાળે કોણ છે ?
સમાધાન - કેમ આવો પ્રશ્ન કરો છો ? જે ઘટાદિ અંગે સપ્તભંગી પ્રવર્તી રહી છે, તે ઘટાદિ જ.
શંકા - રામનાથ કોણ છે ? સમાધાન - એ જ અભિલાખભિન્ન અનંતાનંત પદાર્થો..
શંકા - બરાબર.. જો આ અનંતાનંત પદાર્થોની મનપત્તાપ્ય પદથી ઉલ્લેખ થાય છે, તો ઘટાદિનો માર્ગ પરથી ઉલ્લેખ કેમ ન થાય ?
સમાધાન - ઘટાદિનો તો “ઘટાદિ'પદથી જ ઉલ્લેખ થઈ જાય છે, પછી એનો અવાચ્ય'પદથી ઉલ્લેખ માનવાની શી જરૂર છે? ને છતાં ઘટનો “અવાચ્ય'પદથી પણ ઉલ્લેખ થાય છે, એમ માનીએ તો પણ એમાં, “ઘટ’પદાભિલાપ્યત્વ તો છે જ, પછી એનો અનભિલાપ્યપદાર્થોની રાશિમાં પ્રવેશ થઈ જવાની તો શંકા જ ક્યાં ઊભી રહે? વસ્તુતઃ, “અનભિલાપ્ય'પદ “અનભિલાપ્ય'પદવાણ્યત્વને જેમ જણાવે છે, એમ “અવાચ્ય'પદ અવાચ્ય'પદવાણ્યત્વને જણાવતું નથી. તે પણ એટલા માટે કે એનો અર્થ આવો થાય છે કે આ અવાચ્ય'પદ એ વાચક છે, પણ આ અર્થ નીચે પ્રમાણે બાધિત છે. ગ્રંથકારે કહ્યું છે ને આપણે પણ તર્કથી વિચારી ગયા છીએ કે કોઈ એક “ગ” કે એવો કોઈપણ નવો શબ્દ સંકેતિત કરવામાં આવે તો પણ એ, મુખ્યવૃત્તિએ યુગપત ઉભયધર્મને જણાવવા સમર્થ નથી. એટલે જો આવી કે મનમતાણ... એવો કોઈ શબ્દ વાચક તરીકે શક્ય હોય તો તો એનો જ સંકેત કરી દેવામાં ન આવે ? એટલે નવીન્યપદ્રવીત્વ પણ નથી જ, એ સ્પષ્ટ છે.
શંકા - તો પછી પટોડવા: એમ શા માટે કહેવાય છે? સમાધાન - જ્યારે સ્વ-પર ઉભયધર્મોથી યુગપ વિચારવામાં આવે છે ત્યારે ટોડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org