SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધ ચિંતનનો પ્રભાવ સિદ્ધ ભગવાનમાં રહેલી જગત પ્રત્યેની ઉદાસીનતા અને નિર્વિકારતા એ જ જ આપણા મૂળ આત્મસ્વભાવમાં છે, એવી જ ભાવના કરી કરી આપણા આત્માને ભાવિત કરતા રહીએ. આપણે જાણે જગત : પ્રત્યે તદ્દન ઉદાસીન ( નિસ્બત રહિત) અને ? નિર્વિકાર છીએ, એવો ભાવ કરતા રહીએ, ; અને જગતની વચ્ચે રહેતાં જે કાંઈ ઈષ્ટઅનિષ્ટ સંયોગો આવતા જાય, એ બધાને કર્મના ખાતે નાખતા રહીએ અર્થાત માનીએ કે આ બધું કર્મનું નાટક છે, જ એથી મારા આત્મામાં કશો ફરક નથી પડતો, આત્માનો એક પ્રદેશ આઘો પાછો કે ઓછોવત્તો નથી થતો, તેમ અનંત જ્ઞાનાદિ સંપત્તિમાં ય કશો ફરક નથી જ પડતો. આમ જો ભાવના કરતા રહીએ, તો આપણને સ્વર્ગીય આનંદને ટપી જાય એટલો આનંદ, અલૌકિક શાંતિ, સ્વસ્થતા, નિર્મળતા અને બળ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy