SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ નવપદ પ્રકાશ વ્યાખ્યા પ્રાર્ભમાં પૂર્વે કરી છે, પરંતુ અહી' પ્રસ’ગ હાવાથી એની સ્પષ્ટરૂપે અને એમાં ઊઠતા પ્રશ્નના સમાધાન સાથે ફરીથી વિચારર્ણા કરી લઈ એ. 6 અહીં‘ નમા નમા ’–એ વાર કહ્યું : એ વીપ્સા કહેવાય, અને તેના અર્થ વારવાર” તે ક્રિયા કર્યાની એવા થાય. દા. ત. વાચાલ માણસ ખેલ મેલ કરે છે, અર્થાત્ વાર વાર ખેલે છે. એવી રીતે સિદ્ધચસનમાનમ:' એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ છું. પ્ર.-નમે! નમાની સાથે હોવુ પદ વધારે પડતુ' નથી ? ઉ.-ના. કેમકે આ પદ વિના એકલા નમા પદ્મથી ‘હુક વ માનમાં નમસ્કાર કરુ` ' એટલે અર્થ થાય, કિંતુ ‘સયા' પદથી ‘સદા' એટલે કે ભાવષ્યમાં નમસ્કાર કર્વાનુ` સૂચિત છે, માટે હોવુ એટલે કે ભવિષ્યમાં પણ હા, એવું સૂચવે છે. પ્ર.–અહીં ‘નમા નમા સયા જિણાણ...” એમ કહી જિનેશ્ર્વર દેવાને હમેશાં નમસ્કાર હોવાનું સૂચવ્યું. તે કેમ ઘટે ? કારણ, ભવિષ્યના અંધા કાળ જિનને એકલી નમસ્કારની ક્રિયા થાડી જ કરાતી હાય છે ? તે ‘ નથી કરાતી” તા પછી ‘સદા નમસ્કાર’એ વચન અસત્ય નહિ રે ? ઉ. બધા જ કાળ એકલી નમનિક્રયા ચાલુ નથી, એય સાચુ’, તે પણ ‘નમેા નમે। સયા” કથન ખાટુ નથી. કેમકે આ કથન તેવા અભિગ્રહની જેમ શુભ ભાવને પૂનારૂ છે. દા. ત. કોઈએ અભિગ્રહુ યાને નિયમ –પ્રતિજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy