________________
૩૬
નવપદ પ્રકાશ
વ્યાખ્યા પ્રાર્ભમાં પૂર્વે કરી છે, પરંતુ અહી' પ્રસ’ગ હાવાથી એની સ્પષ્ટરૂપે અને એમાં ઊઠતા પ્રશ્નના સમાધાન સાથે ફરીથી વિચારર્ણા કરી લઈ એ.
6
અહીં‘ નમા નમા ’–એ વાર કહ્યું : એ વીપ્સા કહેવાય, અને તેના અર્થ વારવાર” તે ક્રિયા કર્યાની એવા થાય. દા. ત. વાચાલ માણસ ખેલ મેલ કરે છે, અર્થાત્ વાર વાર ખેલે છે. એવી રીતે સિદ્ધચસનમાનમ:' એટલે સિદ્ધચક્રને વારંવાર નમસ્કાર કરૂ છું.
પ્ર.-નમે! નમાની સાથે હોવુ પદ વધારે પડતુ' નથી ? ઉ.-ના. કેમકે આ પદ વિના એકલા નમા પદ્મથી ‘હુક વ માનમાં નમસ્કાર કરુ` ' એટલે અર્થ થાય, કિંતુ ‘સયા' પદથી ‘સદા' એટલે કે ભાવષ્યમાં નમસ્કાર કર્વાનુ` સૂચિત છે, માટે હોવુ એટલે કે ભવિષ્યમાં પણ હા, એવું સૂચવે છે.
પ્ર.–અહીં ‘નમા નમા સયા જિણાણ...” એમ કહી જિનેશ્ર્વર દેવાને હમેશાં નમસ્કાર હોવાનું સૂચવ્યું. તે કેમ ઘટે ? કારણ, ભવિષ્યના અંધા કાળ જિનને એકલી નમસ્કારની ક્રિયા થાડી જ કરાતી હાય છે ? તે ‘ નથી કરાતી” તા પછી ‘સદા નમસ્કાર’એ વચન અસત્ય નહિ રે ?
ઉ. બધા જ કાળ એકલી નમનિક્રયા ચાલુ નથી, એય સાચુ’, તે પણ ‘નમેા નમે। સયા” કથન ખાટુ નથી. કેમકે આ કથન તેવા અભિગ્રહની જેમ શુભ ભાવને પૂનારૂ છે.
દા. ત. કોઈએ અભિગ્રહુ યાને નિયમ –પ્રતિજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org