SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તેવા જિનેશ્વરના સ્નાત્ર અભિષેક સાધુ અભિષેક-સ્નાત્ર કરે કેવી રીતે? પાણીને અડવાનું નથી. તા કહ્યું: “સ્નપયામિ બહુમાન જીઘત:” હુમાનની વિશિષ્ટતા: નવપદ પ્રકાશ પણ. કરવાના છે. એમને તે કાચા શ્રાવક કે સાધુ અહુમાનરુપી પાણીના ધોધથી ભગવાનને સ્નાન કરાવે છે. મહારના પાણીથી દ્રવ્ય-અભિષેક થાય. અહુમાનરૂપી પાણીથી ભાવ-અભિષેક થાય. કોની જેમ ? ( દેવપાલ નાકરની જેમ, એને ઢાર ચાવતાં જંગલમાં ભેખડમાંથી ભગવાન મળ્યા તા શી વાત ? ભગવાન ! ભગવાનને એટલા બધા ભક્તિ-મહુમાનથી નવરાવ્યે રાખ્યા કે વરસાદ હેલીમાં ૭ દિવસ દર્શીન ન મળ્યા, તા પ્રભુ પરના હુમાનથી ખાધું પીધું નહિ, ખાનપાન વહાલાં ન કર્યાં, જતાં કર્યાં! એટલા બધા ભક્તિ-બહુમાનથી નવરાવ્યે રાખ્યાં કે ચક્રેશ્વરી હાજર થઈ. “ભક્તિ-બહુમાનના બદલામાં માગ તે આપુ” એમ કહે છે. પણ દેવપાલના દિલમાં મહુમાનના અતિરેક કેટલા અધો ! તે કહે છે: “મને માત્ર અહુ ભક્તિ આપ. ભક્તિના અદ્દલામાં ભક્તિ જ માગું છું. ખાકી તો દુનિયાનું ગમે તે આપે એ ગધેડા તુલ્ય છે, એની ખાતર ઐરાવણ હાથી. સમાન મારી પ્રભુ-ભકિતને વેચી ન નખાય”, ભગવાન પ્રત્યેનું મહુમાન ભકતના ઉદ્ધાર કરે છે, અરિહંત પદ્મ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy