________________
નવપદ પ્રકાશ
પર ચોંટવાનાં આ બે કારણ છે; તેથી સ્વાભાવિક છે કે જે અરિહંતને અભિષેક કરવામાં અહં ને તૃષ્ણાને ત્યાગ છે, તે અહંન્દુ ને તૃષ્ણાથી ચટેલ મોહમળ ને કર્મ રજ દૂર થતી જાય,
એટલે જ અહીં બરાબર કહ્યું કે વિશુદ્ધિ માટે અભિષેક કરું છું. માટે જ અરિહંતને અભિષેક કરવાનો તે માન મૂકીને અને તૃણુને કાપીને.
આમ તો ગૃહસ્થને તૃષ્ણ-લાભ એ પાપ બાપ
અને સાધુને અભિમાન એ પાપનો બાપ. શ્રાવક અનેક વસ્તુઓનો લોભ કરે છે, તો એ લોભના કારણે કેટલાય પાપરૂપી પુત્રોનો જન્મ થાય છે. એમ સાધુને જે અહંવ છે, અભિમાન છે તો એના પર કેટલાય પાપ જન્મે છે ! | નાટે જ પહેલાં એ લેભ અને અહંકાર મારે, પછી એના આશ્રિતો મરવા માંડે. અરિહંતને અભિષેક કરવાથી આ લભ અને અહંકાર કરવા માંડે છે, તેથી બીજાં પાપ મરે એ સહજ છે,
આ અભિષેકથી પાપ એટલે મળના નાશની વાત થઈ. અહદ-અભિષેકથી કર્મની રજ કેમ હટે?
કહ્યું છે “ભત્તી જિણવરાણું ખિન્નતિ પુવ્યસંચિય કમાઈ ? જિનેશ્વર ભગવાનની ભક્તિથી પૂર્વસંચિત કર્મોનો ક્ષય થાય છે. પરંતુ અહીં ય પાછો પ્રશ્ન તો આ જ છે, કે
પ્રો- કર્મ એકત્રિત થયેલા તે તો જીવે કેટલાય રાગાદિ
-
-
-
-
-
-
-
- -
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org