________________
-
-
-
-
-
-
અરિહંત
૨૨૧ (૧) આત્માના ઉદ્દેશથી એટલે?
દ, ત, ઉપવાસ કર્યો તો તે આત્માના આત્મકલ્યાણના લાભમાં ઉતારવાને; એ તો જ બને કે જો આમા જ નજર સામે હેય, આમા જ ધ્યાનમાં હેય; ને એ જ આતમધ્યાન ઉપવાસમાં આત્મા જ નજર સામે હોય એટલે ખ્યાલ રહે કે આત્માનો સ્વભાવ અણહારીપણાને છે. એ સ્વભાવ અત્યારે ઢંકાઈ ગયો છે, પરંતુ એને ખેલ-પ્રગટ કરે છે તે ઉપવાસ એ સાધન છે. ઉપ=નજીક, વાસ સ્વભાવમાં વસવું. ભૂખ લાગવાનું કારણ :
પ્ર-આત્માનો સ્વભાવ જો અનાહારીપણાને છે, તે પછી ભૂખ કેમ લાગે છે? આહારની ઈચ્છા કેમ રહે છે? | ઉ-આત્માને કાયાને વળગાડ છે, તેથી ભૂખ લાગે છે. ખાઈ ખાઈને કાયાને વળગાડ વળગ્યો, ને કાયાના વળગાડથી ખાઉં ખાઉંની સંજ્ઞા વારેવારે ખાઈને પિષ્યા કરાય–અટલે પછી કાયાને વળગાડ જવાનો જ નહિ, તેથી કાયાનું ભૂતડું કાઢવા માટે ઉપાય આ જ છે કે-“આહાર સંજ્ઞા બને તેટલી કચડતા જવું ? એમ જડ આહારની પ્રવૃત્તિ જેટલી બંધ થાય, તેટલું એનું ધ્યાન મટે, ને આત્માનું ધ્યાન લાગે, આમાની નાલેશી:
રેડિયો પર સમાચાર સાંભળવા છે, રસ પૂરી ઉડાવવા છે, મોટરમાં ફરવું છે, ને સાથે આત્માનું ઉત્થાન કરવું છે, એણે આત્માનેય ઓળખ્યો નથી, અને એ આત્માના ધ્યાનને ય સમયે નથી.
નાખ્યા
અતઃ * * *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org