________________
મલાડ પૂર્વ
વાચના મહા વદ ૧૪, ૨૦૩૬ ૩૧-૧-૮૦
અરિહંત
દુહા [ અરિહંત પદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે વીર. (૧) વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમ-દદ્ધિ મળે સવિઆઈ રે. વીર.(ર)
દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આમા ભેદનો છેદ કરી અરિહંતસ્વરૂપ થાય છે. (૧)
એમ વીર જિનેશ્વર ઉપદેશ કરે છે, તે તમે સાવધાનીથી સાંભળજે આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવીને મળે છે. (૨) ] અરિહંત સ્વરૂપ પામવાને ઉપાય
અરિહંત-પંદનું ધ્યાન કરતાં અરિહંત સ્વરૂપ થવાય છે. પ્ર -આ તે મજા જ થઈ જાયને? “અરિહંત, અરિહંત,
ધ્યાન ધરતા રહીએ, લાડવા પેંડા ખાતા રહીએ, તળાઈમાં સૂતા રહીએ ને અરિહંત સ્વરૂપ થવાતું હોય તો અરિહંતનું ધ્યાન કેણ ન કરે?
અરિહંતાપનું કઈ નયને જ ખાતા હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org