SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ મલાડ પૂર્વ વાચના મહા વદ ૧૪, ૨૦૩૬ ૩૧-૧-૮૦ અરિહંત દુહા [ અરિહંત પદ યાતે થક, દવહ ગુણ પજજાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે વીર. (૧) વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજે ચિત્ત લાઈ રે, આતમ ધ્યાને આતમ-દદ્ધિ મળે સવિઆઈ રે. વીર.(ર) દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે અરિહંત પદનું ધ્યાન કરતો આમા ભેદનો છેદ કરી અરિહંતસ્વરૂપ થાય છે. (૧) એમ વીર જિનેશ્વર ઉપદેશ કરે છે, તે તમે સાવધાનીથી સાંભળજે આત્માના ધ્યાનથી આત્માની (ભૂલાયેલી) સર્વ સંપત્તિ (તેને પિતાને) આવીને મળે છે. (૨) ] અરિહંત સ્વરૂપ પામવાને ઉપાય અરિહંત-પંદનું ધ્યાન કરતાં અરિહંત સ્વરૂપ થવાય છે. પ્ર -આ તે મજા જ થઈ જાયને? “અરિહંત, અરિહંત, ધ્યાન ધરતા રહીએ, લાડવા પેંડા ખાતા રહીએ, તળાઈમાં સૂતા રહીએ ને અરિહંત સ્વરૂપ થવાતું હોય તો અરિહંતનું ધ્યાન કેણ ન કરે? અરિહંતાપનું કઈ નયને જ ખાતા હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy