________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અરિહંત આઠ પ્રાતિહાર્યના દર્શનથી થતું અહોભાવ: પ્ર–આઠ પ્રતિહાર્યો જોઈને પ્રભુ પર રાગ કેમ વધે? ઉ૦-દા. ત. કેઈ આચાર્ય મહારાજ આવતા હોય અને
એમની બે બાજુ જો ચામર વીંજાતા દેખાય, તે પણ અમુક સમય પૂરતું પણ તે માત્ર ચામરો જોતાં અહે! ઓહ! થઈ જાય, ત્યાં ટેળે ટોળાં જેવા ઊલટે, ત્યાં પછી જે આઠ પ્રાતિહાર્યો જોવા મળે છે તો કેટલે બધે અભાવ થાય?
જોજનના વિસ્તારવાળું અશોકવૃક્ષ, સતત ઝરમર પુષ્પવૃષ્ટિ, અદ્ધર આકાશમાં દેવ દુંદુભિ, ઝગારા મારતું સમવસરણ, જેજન ગામિની પ્રભુની વાણી, વગેરે અતિશય પ્રત્યક્ષ જોતાં અક્કલ કામ ન કરે. વળી ૩પ અતિશયવાળી વાણી, એક વાકય બોલાય, ત્યાં હજારે શ્રોતાઓના સંશય ફેડાય; વાણીની મીઠાશ એવી કે જે વાણી સતત છ મહિના ચાલે, તોય ભૂખ તરસ ન લાગે. વાણી દેવ, મનુષ્ય, તિર્યંચ સૌને પોતાની ભાષામાં સમજાય..વગેરે વાણીના ૩૫ અતિશયે નજરે જોતાં ભલભલા મિથ્યાદષ્ટિ છે પ્રભુ પર ઓવારી જાય, અને અહો ! અહા ! પ્રભુ! આ તમારે કે અચિંત્ય પ્રભાવ! જગતમાં ખરેખર ઈશ્વર હેય તે તે તમે જ છે, તમારાથી જ જીવોને મોક્ષ થાય, એવો હાર્દિક ભાવ જાગીને બેલાઈ જાય,
રૂપ અતિશયયુક્ત પ્રભુની વાણી પ્રભુની વાણીના ૩૫ ગુણે નીચે મુજબના હોય છે૧ માલકોશ રાગવાળી ૨ મેઘવત ગંભીર ૩ પડઘો પડે તેવી
૪ નેહાળ-મધુર
૧ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org