SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ દેવકૃત ૧૯ અતિશા (૬) ૧ સિહાસન ૨ ચામર ૩ ત્રત્રી (૩ છત્ર) ૪ ચૈત્યવૃક્ષ સહિત અશોકવૃક્ષ પ ધ્રુવ દુંદુભિ ૬ પુષ્પવૃષ્ટિ આ ક પ્રાતિહા છે Jain Education International ૧ સુગંધિત જલવૃષ્ટિ ૨ સમવસરણ ૩ ધચક્ર ૪ પૂર્વ સિવાયની ત્રણ દિશામાં પ્રભુનાંઅિ (જીવત જેવા) : આ સાત સમવસરણ અંગેના છે નવપદ પ્રકાશ (૬) ૧ નવ સુવર્ણ કમળ ૨ કાંટા ઊધા થઈ જાય ૩ વ્રુક્ષ નમે ૪ ૫ખૈરાં પ્રદક્ષિણા દે પ છ ઋતુ અનુકૂળ ૫ અનુકૂળવાયુ ૬ જઘન્યથી ૬ રનધ્વજ ૭ કેશ-રામનખ વધે નહિ For Private & Personal Use Only એક ક્રોડ દેવતા હંમેશાં પ્રભુની સાથે રહે જિનનામકર્મના પ્રભાવે ૩૪ સારાંશ : ભગવાન અતિશયાથી ને આઠ પ્રાતિહાર્યાંથી શાભતા છે “જગજ તુ કરુ ણાવંત ભગવ ́ત ભવિકજનને થાભતા” ભગવાન જગતના જીવમાત્ર પર કરુણા કરે છે. એકેન્દ્રિય જીવપર ભગવાનની કરુણા : પ્ર–એકેન્દ્રિય જીવ અનંતા દુ:ખમાં સહયા કરે છે, તેના પર ભગવાને શા ઉપકાર કર્યાં ? શી કરુણા કરી? ઉ–ભગવાને જગતને ષટ્કાય જીવાનું પૂરું જ્ઞાન કરાવ્યું અને અભયદાન શીખવ્યું, તે અભયદાનના જ્ઞાનથી આ છ વિહાર અંગેના છે www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy