SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका-१० ८४ प्रयोगो न युक्तः, अपि तु 'एहि मन्यसे यथाहं रथेन यास्यामि' इत्येवं परभावेनैतन्निर्देष्टव्यम्। एवमुपग्रहणभेदेऽपि विरमतीत्यादिर्न युक्तः, आत्मार्थतया हि विरमत इत्यस्यैव માટે ગ્રામની ત્યાં કર્મસંજ્ઞા કહેલી છે. ‘: શૌથી : માધા?” (સિદ્ધહેમત ર૨-૨૦) વિશીસ્થા ” (પાણિની ૧-૪-૪૬) એમ વ્યાકરણના સૂત્રો જાણવા. શબ્દનય આ વાત સ્વીકારતો નથી. ‘ગામ એ અધિકરણ છે એવું સૂચિત કરવા માટે અધિકરણવાચક સપ્તમી વિભક્તિ જ વાપરવી જોઈએ. કારણ કે અધિકરણ અને કર્મરૂપ ભિન્નભિન્ન કારક “ગામ” રૂપ એક વસ્તુમાં સમાવિષ્ટ થઈ શકતા નથી. એટલે ગામ જો ગ્રામનું એમ દ્વિતીયાકારકસૂચિત ‘કર્મરૂપ હોય તો અધિકરણરૂપે મળી શકે જ નહીં. જો એ અધિકણ તરીકે અભિપ્રેત છે, તો એ અધિકરણવાચક સપ્તમી વિભજ્યત્ત શબ્દથી જ વાચ્ય હોઈ શકે, નહીં કે કર્મવાચક દ્વિતીયાવિભકત્યન્ત શબ્દથી વાચ્ય. માટે ‘ગ્રામમધિશેતે” આવો પ્રયોગ અયોગ્ય જ છે. એમ શબ્દનયે પુરુષભેદે પણ વસ્તુભેદ માનેલો છે, પુરુષભેદ રહેવા પર વસ્તુ એક ન હોય શકે. આશય એ છે કે પાણિનીઋષિએ “પ્રહાણે કોપરે ચરુત્તમ ' (૧-૪-૧૦૬) આવું સૂત્ર પાણિનીવ્યાકરણમાં કહેલ છે. આ સૂત્ર એમ જણાવે છે કે જો મન્ય’નો પ્રયોગ થયેલો હોય તો “યાયામિ ના સ્થાને યાટ્યસિ” એમ બીજા પુરુષનો પ્રત્યય લગાડવો, અને અન્યને મધ્યમપુરુષના બીજા પુરુષના) સ્થાને ઉત્તમ પુરુષ(= પ્રથમ પુરુષ)નો પ્રત્યય લગાડવો. વાક્ય પ્રયોગ આવો છે - પદ મચે થેન યાસ્થતિ, ન દિ યાર્થી, યાતિસ્તે પિતા [આવો, તમે માનો છે કે હું રથથી જઈશ', પણ નહીં જઈ શકો. કારણ કે રથ લઈને તમારા પિતા ચાલ્યા ગયા છે. માટે તમે અમારી સાથે જ આવી જાઓ.)] શબ્દનય કહે છે કે આ પ્રયોગ બરાબર નથી. મચણે “કથા€ રથન યામિ ' એવો પ્રયોગ જ જોઈએ. (તું માને છે કે “હું રથથી જઈશ') આમ પરભાવથી નિર્દેશ કરવો જોઈએ. અર્થાત્ “મ' એવા ઉત્તમ પુરુષવાળો પ્રયોગ નહીં, પણ એ ઉત્તમ પુરુષથી પરભાવનો = અન્ય પુરુષનો જ ઉલ્લેખ કરવો જોઈએ. તેથી “પ ના સ્થાને અન્યનો પ્રયોગ કરવો જોઈએ તથા યાસિના સ્થાને યામિનો પ્રયોગ કરવો જોઈએ. (પાણિનીએ પ્રહારે ચોપાવે. ઈત્યાદિ જેમ સ્વતન્ત્રસૂત્ર બનાવ્યું છે તેમ સિદ્ધહેમશબ્દાનુશાસનમાં સ્વતંત્રસૂત્ર બનાવ્યું નથી. પણ ત્રણ ત્રણ કુમારિ (૩૩-૧૭) સૂત્રની બ્રહવૃત્તિમાં એનો નિર્દેશ કર્યો છે, એ જાણવું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy