SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ नयविंशिका-९ स्वकीयत्वमुपलक्षणाद् ज्ञेयम् । अस्य ह्ययमभिप्रायः, यदतीतं तन्नास्ति, विनष्टत्वात्, यदनागतं तदपि नास्ति, अनुत्पन्नत्वात् । तथा यत्परकीयं तदपि नास्ति, स्वकार्यासाधकत्वात्, परकीयधनवद् । यद्वा अतीतं-अनागतं-परकीयं च वस्तु नास्ति, अर्थक्रियाकारित्वाभावात्, खपुष्पवत् । ततश्च परकीयं मङ्गलादिकं यतोऽस्य मतेनावस्तु, अतः स एकमेव मङ्गलादिकमिच्छति, तदुक्तमनुयोगद्वारसूत्रे- पुहुत्तं नेच्छइत्ति । तथा निजं वर्तमानं च वस्तु लिङ्ग-वचनभिन्नमपि प्रतिपद्यते । तत्रैकमपि त्रिलिङ्गं यथा तट:-तटी-तटमित्यादि । तथैकमप्यकेवचन-बहुवचनाभ्यां, यथा गुरुर्गुरवः, आपो जलं, दाराः कलत्रमित्यादि। तथा नाम-स्थापना-द्रव्य-भावरूपांश्चतुरोऽपि निक्षेपानसौ मन्यते । किञ्चास्य मतेन निष्पन्नस्वरूपोऽर्थक्रियाहेतुः प्रस्थकः, तत्परिच्छिन्नं धान्यमपि प्रस्थकः, એ ઉપલક્ષણથી જાણી લેવું. આ ઋજુસૂત્રનયનો આવો અભિપ્રાય છે - જે વસ્તુ અતીત છે, તે નથી જ, કારણ કે વિનષ્ટ છે. જે અનાગત છે, તે પણ નથી જ, કારણ કે અનુત્પન્ન છે. જે પરકીય છે, તે પણ નથી જ, કારણ કે સ્વકાર્યની અસાધક છે, જેમકે પરકીય ધન. (પરધન પથ્થર માનીએ... વગેરે વચનોમાં ઋજુસૂત્રનયની છાંટ છે.) અથવા, અતીત-અનાગત કે પરકીય વસ્તુ નથી, કારણ કે અર્થક્રિયાકારી નથી, જેમકે ખપુષ્પ. એટલે આ નયના મતે પરકીય મંગળ વગેરે અવસ્તુ છે, માત્ર એક સ્વકીય મંગળ જ મંગળ છે. તેથી એ એક જ મંગળ વગેરેને વસ્તુ તરીકે સ્વીકારે છે. અનુયોગકારસૂત્રમાં કહ્યું જ છે – (ઋજુસૂત્રનય) પૃથકત્વ = બહુત્વને સ્વીકારતો નથી.” તથા ઋજુસૂત્રનય સ્વકીય-વર્તમાન વસ્તુને લિંગ-વચનભિન્ન હોય તો પણ સ્વીકારે છે. અર્થાત્ લિંગ-વચનભેદે વસ્તુભેદ માનતો નથી. એટલે એક જ વસ્તુને ત્રણે લિંગથી આલિંગિત પણ માને છે. જેમકે તટ, તટી, ત૮. એમ એક જ વસ્તુને એકવચનાન્ત પદથી વાચ્ય પણ માને છે અને બહુવચનાન્ત પદથી વાચ્ય પણ માને છે, જેમકે ગુરુ ગુરવ:, માપો નનં, તારી: –... તથા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓને ઋજુસૂત્રનય સ્વીકારે છે. તથા, એના મતે જે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોય અને તેથી અર્થક્રિયામાં કારણભૂત છે એવો પ્રસ્થક એ પ્રસ્થક છે, તેમ પ્રકથી મપાયેલ પ્રકપ્રમાણ ધાન્ય એ પણ “પ્રસ્થક' છે. કહેવાનો ભાવ એ છે કે - પ્રસ્થક માપ ન હોય અથવા જેને માપવાનું છે તે મેય ધાન્ય ન હોય તો “આ પ્રસ્થક પ્રમાણ છે” એવો નિશ્ચય અસંભવિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy