SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ५४ नयविंशिका-६ इत्येवं यावत् ‘स्वात्मनि वसामि' पर्यन्तानि सर्वाण्युत्तराणि नैगमस्य यतः संमतान्यतो नैकमार्गत्वात् स नैगमः । प्रस्थकदृष्टान्ते च नैकगमत्वमेवं ज्ञेयम् । मगधदेशप्रसिद्धः काष्ठघटितो धान्यमानविशेष: प्रस्थकः । तदर्थमोघनिर्युक्तिवृत्तावेवमुक्तं दो असइओ पसई, दोपसतिओ सेतिया, चउसेइयाहिं माहओ पत्थो [ ७१५ वृत्तौ ] । तत्र तद्योग्यं काष्ठमानेतुमटवीं गच्छन् तक्षा पृष्टः सन् 'प्रस्थकमानेतुं गच्छामि' इति प्राह । ततश्च वनगमनप्रयोजनीभूतं प्रस्थकोपादानकारणं वनस्थं काष्ठमपि प्रस्थकतयाऽभिप्रेतम् । तथा ાછું છિન્દ્રાનસ્તક્ષા ‘વિં રોષિ ?' કૃતિ પૃષ્ઠ: સત્ પ્રા6-‘પ્રસ્થ છિનવિ' । માર્ગે વા∞ન્ પૃષ્ટઃ ‘િિમં જ્યે ત્વયાડડરોપિતમ્ ?' અંત બાદ- ‘પ્રસ્થ:' । વમાદૃયન, घटयन्, उत्किरन्, श्लक्ष्णीकुर्वन्, नाम च तत्राकुट्टयन् यावद् धान्यमाने च तं व्यापारयन् ‘ઝિમિમ્ ?' વૃત્તિ પૃષ્ટ: સનાદ- ‘પ્રસ્થજોયમ્' । મેતાસુ સર્વાસ્વવ્યવસ્થાસુ વૈગમ: प्रस्थकव्यपदेशं मन्यत इति । હોવાથી નેગમ છે. પ્રસ્થકદંષ્ટાન્તમાં નૈકગમત્વ આ પ્રમાણે જાણવું - મગદેશમાં પ્રસિદ્ધ કાષ્ઠઘટિત અનાજને માપવાનું એક ચોક્કસ સાધન એ પ્રસ્થક છે. હાથનો ખોબો એ અસલી કહેવાય છે, બે અસલીની એક પસલી થાય છે, બે પસલીની એક સેતિકા થાય છે, અને ચાર સેતિકાનો એક મગદેશ પ્રસિદ્ધ પ્રસ્થક થાય છે. આમ ઓઘનિર્યુક્તિની વૃત્તિમાં કહ્યું છે. એમાં પ્રસ્થયોગ્ય કાષ્ઠ લેવા માટે જંગલમાં જતા સુથારને પૂછતાં એણે જવાબ આપ્યો કે ‘હું પ્રસ્થક લેવા જાઉં છું.' એટલે વનમાં જવાના પ્રયોજનરૂપ અને પ્રસ્થકનું ઉપાદાનકારણ એવું વનસ્થ કાષ્ઠ પણ પ્રસ્થક તરીકે અભિપ્રેત છે. તથા વૃક્ષપરથી એ કાષ્ઠને છેદી રહેલા એને ‘શું કરે છે ?” એવું પૂછતાં ‘પ્રસ્થક છેલ્લું છું’ એવો જવાબ આપ્યો. વળી માર્ગમાં પાછા ફરતા એને પૂછવામાં આવ્યું કે ‘તેં આ ખભા પર શું ઊંચક્યું છે ?” તો કહ્યું કે ‘પ્રસ્થક.’ એમ એ કાષ્ઠને કૂટતા-ઘડતા-કોરતા-ઘસીને સૂક્ષ્મ-સ્નિગ્ધ કરતા-એના પર ‘પ્રસ્થક' એવું નામ કોતરતાં... યાવત્ ધાન્યને માપવામાં એનો ઉપયોગ કરતી વેળા ‘આ શું છે' એવું પૂછવામાં આવતાં દરેક વખતે ‘આ પ્રસ્થક છે' એમ એણે કહ્યું. આમ આ બધી અવસ્થાઓમાં નૈગમનય એને પ્રસ્થક તરીકે સ્વીકારે છે. અથવા, અનેક માનો વડે એવી પણ વ્યુત્પત્તિ અહીં જાણવી. Jain Education International પ્રમાણો વડે વસ્તુને માપે અથવા જાણે તે નૈગમ આમાં નૈક + મા ધાતુ છે... તેથી નૈકમ શબ્દ બનવો = For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy