SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ नयविंशिका-४ तस्य मुख्यं प्रस्थकमुपचरितं वा ? इत्यादयोऽनेके प्रश्नाः समुत्थिताः। तदुत्तरे च नैगमस्यो चंतासामान्यं विषय इति स्फुरितम् । ततश्चात्र तत्रोक्तानामनेकेषां शास्त्रवचनानामुपपत्तिरपि निःशङ्कं प्रतीता । नमस्कारनिर्युक्तौ या नपस्कारस्यानुत्पन्नत्वोक्तिस्तस्यास्तु तस्य तद्विषयत्वं सुतरां सिध्यत्येवेति हृदयमानन्देनापूर्वेण कथं न भ्रियेत ? एषा सिद्धिस्तद्विषयिणः समुत्तिष्ठन्तः પ્રશ્નાશ યથાસ્થાનું પ્રપશ્ચતા પતિ ધ્યેયમ્ | एवमेवान्येष्वपि मे स्फुरितेषु ज्ञेयमिति विदुषां चरणे विज्ञप्तिः । केचित्प्रचलिताः शास्त्राधिकाराः साक्षात् शब्दतो मत्स्फुरितादन्यत्प्रकारं किञ्चिन्निरूपयन्ति, तथाप्यन्यः कोऽपि शास्त्राधिकारः सूक्ष्मेक्षिकया पर्यालोच्यमानः सन् मत्स्फुरितं समर्थयतीति मया भूयो भूयः प्रतीतमिति । अतोऽपूर्वतया प्रतीयमानमपि मन्निरूपणं प्रायो न शास्त्रतात्पर्यातीतमिति श्रद्धातुमर्हन्ति सुजनाः । ___अथ नयोपदेशगतोऽधिकारः पुनरनुसन्धीयते - तत्र पूर्वोक्ताधिकारानन्तरमेवमुपसंहारा નગમને જે પ્રસ્થક તરીકે માન્ય છે તે મુખ્ય પ્રસ્થક તરીકે કે ઉપચરિત પ્રસ્થક તરીકે ? વગેરે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. એના જવાબ શોધવાની અનુપ્રેક્ષામાં એવી ફુરણા થઈ કે નૈગમનયનો વિષય ઊર્ધ્વતા સામાન્ય હોવો જોઈએ. પછી તો આ ફુરણાને અનુસાર નિગમનય અંગે મળતા અનેક શાસ્ત્રવચનોની નિઃશંક સંગતિ પણ થતી ભાસી. તથા, યોગાનુયોગ નમસ્કારનિર્યુક્તિમાં “નમસ્કાર અનુત્પન્ન છે' એવું જે વચન મળ્યું, તેના પરથી તેનું નૈગમનયનું તષિયત્વ=ઊર્ધ્વતાસામાન્યવિષયત્વ નિર્વિવાદ સિદ્ધ થાય જ છે, પછી હૃદય અપૂર્વ આનંદથી કેમ ભરાઈ ન જાય ? આ કઈ રીતે સિદ્ધ થાય છે તે તથા એ અંગે ઊઠતા પ્રશ્નો વગેરે પણ યોગ્યસ્થાને આગળ વિચારેલા છે, એ ખ્યાલમાં લેવું. “આ જ રીતે મારી બીજી ફુરણાઓ અંગે પણ જાણવું' એવી વિદ્વચરણોમાં વિનંતી છે. કેટલાક પ્રચલિત શાસ્ત્રવચનો સાક્ષાત્ શબ્દો દ્વારા, મારી ફુરણા કરતાં કંઈક અલગ પ્રકારનું નિરૂપણ કરતા હોય છે, છતાં પણ બીજો કોઈ શાસ્ત્રાધિકાર જ્યારે સૂક્ષ્મ બુદ્ધિથી વિચારવામાં આવે છે ત્યારે મારી ફુરણાનું સમર્થન કરતા હોય છે એવું મેં વારંવાર અનુભવ્યું છે. તેથી અપૂર્વરૂપે પ્રતીત થતું પણ મારું નિરૂપણ પ્રાયઃ શાસ્ત્રતાત્પર્યથી પર હોતું નથી એવી શ્રદ્ધા કરવી એ સજ્જનોને યોગ્ય છે. હવે, નયોપદેશનો પૂર્વે જે અધિકાર કહેલો છે અને ફરીથી યાદ કરીએ. ત્યાં પૂર્વોક્ત અધિકાર પછી તરત જ ઉપસંહાર વગેરે આ પ્રમાણે જોવા મળે છે- “આમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy