SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ नयविंशिका - ३ मनुपलभ्यमानत्वात् स्वकल्पनाशिल्पनिर्मितत्वं नासिद्धमिति चेत् ? न, साक्षादक्षराणामनुपलभ्यमानत्वेऽप्यर्थतस्तद्बोधकानामक्षराणामुपलभ्यमानत्वात् । तथाहि नयोपदेशे सप्तभङ्ग्यात्मकं वाक्यं प्रमाणं पूर्णबोधकृत् । स्यात्पदादपरोल्लेखि वचो यच्चैकधर्मगम् //૬ // તવ્રુત્તી ચ सप्तेति सप्तभङ्ग्यात्मकं स्यादस्त्येव स्यान्नास्त्येवेत्यादिकं वाक्यं प्रमाणं, यतः पूर्णबोधकृत् = सप्तविधजिज्ञासानिवर्तकशाब्दबोधजनकतापर्याप्तिमत् ... कियदन्तरे च एते च विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुनि सप्तैव भङ्गाः, धर्मभेदेनानन्तसप्तभङ्गीसम्भवेऽपि प्रतिधर्मं सप्तानामेव भावात्... इत्याद्युक्तम् । अत्र 'धर्मभेदेन...' इत्यादि यदुक्तं तेन ज्ञायते यद् - न सप्तभङ्ग्यात्मकं किञ्चिदप्येकं वाक्यं वस्तुनोऽनन्तधर्मात्मकं स्वरूपं सम्पूर्णतया ज्ञापयति, अन्यासां सप्तभङ्गीनामभावप्रसङ्गात् । एवं सत्यपि तद् वाक्यं पूर्णबोधकृत्त्वेनात्र कथितम् । ततश्चात्र न प्रसिद्धेन पूर्णत्वेनाधिकार इति स्पष्टम् । किञ्च यो बोधोऽत्र जायते स जिज्ञासितस्य सत्त्वासत्त्वादेरेव, न त्वजिज्ञासितस्यैकानेकत्वादेरिति 'जिज्ञासितानां सर्वेषामंशानां बोधः पूर्णबोधः' इति परिभाषा कथं न पर्यवस्येद् ? इति । २८ = Jain Education International B હોવાથી પ્રમાણ છે. જે વચન એક ધર્મને જણાવનાર હોવા છતાં ‘સ્યાત્' પદથી અન્ય ધર્મને પણ ખેંચી લાવનાર હોય છે તેનો પણ પ્રમાણ તરીકે વ્યવહાર કરવો.’’ એની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યું છે ‘‘સ્યાદત્સ્યવ સ્યાન્નાસ્યેવ વગેરે રૂપ સપ્તભંગ્યાત્મક વાક્ય પ્રમાણ છે, કારણ કે પૂર્ણબોધ કરાવના૨ છે સાત પ્રકારની જિજ્ઞાસાને સંતોષનાર જે શાબ્દબોધ તેની જનકતાના પર્યાપ્ત આધારરૂપ છે.' એ વૃત્તિમાં જ થોડું આગળ આ પ્રમાણે કહ્યું છે કે - ‘વિધિ-નિષેધના સંભવિત પ્રકારોની અપેક્ષાએ વસ્તુમાં અસ્તિત્વાદિરૂપ એક-એક પર્યાયે સાત ભંગ જ હોય છે. જુદા-જુદા ધર્મો દ્વારા અનંત સપ્તભંગી સંભવિત હોવા છતાં એક એક ધર્મ અંગે તો સાત જ ભંગ હોય છે.'' આમાં જુદા જુદા ધર્મો દ્વારા વગેરે જે કહ્યું છે તેનાથી જણાય છે કે સપ્તભંગ્યાત્મક કોઈપણ એક વાક્ય વસ્તુના અનંતધર્માત્મક સ્વરૂપને સંપૂર્ણ રૂપે જણાવતું નથી, કારણ કે નહીંતર તો બીજી સપ્તભંગીઓનો અભાવ જ થઈ જાય. આમ છતાં, સપ્તભંગાત્મક એક વાક્યને અહીં પૂર્ણબોધ કરાવનાર રૂપે કહ્યું જ છે. તેથી અહીં, પ્રસિદ્ધ જે સંપૂર્ણત્વ છે એનો અધિકાર નથી એ સ્પષ્ટ છે. વળી સપ્તભંગ્યાત્મક વિવક્ષિત વાક્યથી જે બોધ થાય છે તે પણ જિજ્ઞાસિત એવા સત્ત્વ-અસત્ત્વ વગેરેનો જ, નહીં કે અજિજ્ઞાસિત એવા એકત્વઅનેકત્વ વગેરેનો. તેથી ‘જિજ્ઞાસિત બધા અંશોનો બોધ એ પૂર્ણબોધ' આવી પરિભાષા કેમ ફલિત ન થાય ? For Private & Personal Use Only - = www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy