SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ नयविषयस्य वस्त्वंशत्वं, न वस्तुत्वमवस्तुत्वं वा अर्थैकदेशस्य वस्तुत्वावस्तुत्वपरिहारेण वस्त्वंशतया प्रतिज्ञानात् । तदुक्तं तत्त्वार्थश्लोकवार्तिकेनायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथोच्यते ॥५ ॥ यथैव हि विवक्षितस्य समुद्रांशस्य समुद्रत्वे शेषसमुद्रांशानामसमुद्रत्वापत्ति:, तेषामपि प्रत्येकं समुद्रत्वे समुद्रबहुत्वापत्तिः । तस्यासमुद्रत्वे वा तद्वदशेषसमुद्रांशानामप्यसमुद्रत्वादिह जगति समुद्राभाव एवापद्येत । ततश्च समुद्रांशः समुद्रांश एवोच्यते, न समुद्रो नाप्यसमुद्र इति । तथैव नयविषयी भूतोऽर्थैकदेशो न वस्तु, शेषदेशानामवस्तुत्वापत्तेः तेषामपि प्रत्येकं वस्तुत्वे वस्तुबहुत्वापत्तेः । नाप्यवस्तु, शेषदेशानामपि तद्वदवस्तुतया क्वचिदपि वस्तुव्यवस्थाऽनुपपत्तेः । अतोऽर्थैकदेशो वस्त्वंश एव, न वस्तु, नाप्यवस्तु । यद्वा द्रव्यार्थिकनयविषयभूतो द्रव्यलक्षणोऽर्थैकदेशो न वस्तु उत्पादव्ययशून्यत्वात्, खपुष्पवत्, नाप्यवस्तु, ध्रौव्ययुक्तत्वात्, घटवत्, अतो वस्त्वंशः । एवमेव पर्यायार्थिकनय २३ વિકલ્પ માન્યો નથી. તે પણ એટલા માટે કે અર્થના એકદેશને અમે વસ્તુરૂપે કે અવસ્તુરૂપે ન માનતા વસ્તુઅંશરૂપે માનીએ છીએ. તત્ત્વાર્થસ્લોકવાર્તિક (૫)માં કહ્યું છે કે-જેમ સમુદ્રનો એક દેશ અસમુદ્ર કહેવાતો નથી, પણ સમુદ્રાંશ કહેવાય છે, તેમ આ =અર્થેકક્રેશ પંડિતો વડે વસ્તુ કહેવાતો નથી, અવસ્તુ કહેવાતો નથી, પણ વસ્તુઅંશ કહેવાય છે.’ જેમ સમુદ્રનો વિવક્ષિત અંશ ‘સમુદ્ર' હોય તો બાકીના અંશો અસમુદ્ર બની જાય... તેઓ બધા પણ જો સમુદ્રરૂપ હોય તો જેટલા અંશ હશે એટલા સમુદ્ર થઈ જવાની આપત્તિ આવશે. હવે જો વિક્ષિત અંશને અસમુદ્ર કહેવામાં આવે તો એની જેમ બાકીના અંશો પણ અસમુદ્ર બનવાથી આ જગતમાં સમુદ્રનો અભાવ જ થઈ જશે. એટલે સમુદ્રનો અંશ સમુદ્રાંશ જ કહેવાય છે, સમુદ્ર નહીં, અસમુદ્ર પણ નહીં. એ જ રીતે નયના વિષયભૂત અર્થેકદેશ જો ‘વસ્તુ’ હોય તો બાકીના દેશો અવસ્તુ બની જાય... બાકીના પ્રત્યેક દેશ પણ જો ‘વસ્તુ’રૂપ જ હોય તો જેટલા દેશ એટલી વસ્તુ માનવી પડે. હવે, અર્થેકદેશને જો અવસ્તુ માનવામાં આવે તો એની જેમ બીજા દેશ પણ અવસ્તુ જ માનવાના રહેવાથી ક્યાંય પણ વસ્તુ' જેવી ચીજ રહેશે જ નહીં. આમ બન્ને રીતે પ્રશ્ન ઊભા થતા હોવાથી અર્થેકદેશ એ વસ્તુઅંશ જ છે, વસ્તુ નહીં, કે અવસ્તુ પણ નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy