SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ समानेऽपि त्रिविधे कारणे नैगमादीनां विषयभेदः चेत् ? न, समुत्थानादीनां त्रयाणामपि कारणत्वस्य स्वीकारेऽपि नैगमादिनय-संमतस्य समुत्थानादेः स्वरूपस्य भिन्नतया विषयभेदस्याक्षतत्वात्। तथाहि-नमस्कारत्वमापन्नस्य सम्यग्दृष्टेर्जीवस्य देहोऽत्र समुत्थानम् । स च देहो द्रव्य-पर्यायात्मकः । तत्र देहद्रव्यस्य त्रयोंऽशाः, ऊर्ध्वतासामान्यं, तिर्यक्सामान्यं, आधारांशश्च । तत्र नैगमनयस्य मतेन देहोर्ध्वतासामान्यमेव यतः समुत्थानं, अतस्तदेव नमस्कारकारणम् । तत्रापि तत्तन्नैगमभेदस्य यावद्यावत्कालव्यापिनी दृष्टिस्तावत्तावत्कालभाविनीषु सर्वास्ववस्थास्वन्वयि देहोर्ध्वतासामान्य तत्तन्नैगमभेदस्य नमस्कारकारणम् । तथा तादृग्देहविशेषेषु यावत्स्वन्वयि देहतिर्यक्सामान्य सङ्ग्रहनयस्य नमस्कारकारणम् । तथा नमस्कारोत्पादानुकूलगुणाद्याधारभूतो देहविशेषो व्यवहारनयस्य नमस्कारकारणम् । एवमेव वाचना-लब्ध्योर्जेयम् । ततश्च स्पष्ट एव विषयभेदः । तथा गुरूपदेशं शृण्वन् यो जीवक्षणस्तल्लक्षणा वाचना यश्च क्षयोपशमात्मकलब्धिपरिणामपरिणतो जीवक्षणस्तल्लक्षणा लब्धिरित्येते ऋजुसूत्रसंमते नमस्कारकारणे। तथा तादृग्जीवस्य क्षयोपशमलक्षणपरिणामविशेषात्मिका लब्धिः शब्दादिनयसंमतं नमस्कारकारणं સેયમ્ | સમાધાન - સમુત્થાનાદિ ત્રણેને કારણ તરીકે સ્વીકારવા છતાં આ સમુત્થાનાદિનું સ્વરૂપ આ ત્રણે નયોના મતે ભિન્ન ભિન્ન હોવાથી વિષયભેદ અક્ષત જ છે. તે આ રીતે - નમસ્કારરૂપ બનેલા સમ્યક્તી જીવનો દેહ અહીં સમુત્થાન છે. એ દેહ દ્રવ્યપર્યાયાત્મક છે. એમાં દેહદ્રવ્યના પણ ત્રણ અંશો છે. ઊર્ધ્વતા સામાન્ય, તિર્યસામાન્ય અને આધારાંશ. એમાં નૈગમનયને દેહઊર્ધ્વતા સામાન્ય એ જ સમુત્થાન હોવાથી એ જ નમસ્કારનું કારણ છે. એમાં પણ તે તે નૈગમભેદની જેટલા જેટલા કાળમાં વ્યાપતી દૃષ્ટિ હોય તેટલા કાળમાં સંભવિત બધી અવસ્થાઓમાં અન્વયી દેહઊર્ધ્વતા સામાન્ય છે તે તે નૈગમભેદને માન્ય નમસ્કારકારણ છે. તથા તેવા પ્રકારના બધા દેહવિશેષોમાં અન્વયી દેહતિર્યસામાન્ય એ સંગ્રહનયને માન્ય નમસ્કારકારણ છે. તથા નમસ્કારના ઉત્પાદન અનુકૂળગુણાદિના આધારભૂત દેહવિશેષ એ વ્યવહારનયમાન્ય નમસ્કારકારણ છે. એ જ રીતે વાચના અને લબ્ધિ અંગે પણ જાણવું. એટલે વિષયભેદ સ્પષ્ટ છે જ. તથા, ગુરુઉપદેશને સાંભળનાર જીવક્ષણરૂપ જે વાચના અને ક્ષયોપશમાત્મક લબ્ધિપરિણામથી પરિણત જીવક્ષણરૂપ જે લબ્ધિ.. આ બન્ને ઋજુસૂત્રનયને માન્ય નમસ્કારના કારણો છે. તથા, એવા જીવના ક્ષયોપશમરૂપ પરિણામવિશેષાત્મક જે લબ્ધિ એ શબ્દાદિનયોને માન્ય નમસ્કારકારણ જાણવું. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy