SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दनयस्यापि कार्योपचार: संमतः २९५ च । उज्जुसुओ दुविहं संखं इच्छति, तं जहा बद्धाउयं च अभिमुहनामगोत्तं च । तिण्णि सद्दणया अभिमुहनामगोत्तं संखं इच्छंति । अत्राभिमुखनामगोत्रद्रव्येन्द्रतया यः साधुरुक्तस्तद्गतः कश्चिद्योग्यताविशेषलक्षणः पर्याय एव द्रव्यनिक्षेपतया ग्राह्यः, शब्दनयानां पर्यायार्थिकतया पर्यायग्राहित्वात् । तस्मिंश्च पर्याये द्रव्येन्द्रत्वोपपादनार्थं कारणे कार्यमुपचर्येन्द्रपदवाच्यत्वं मन्तव्यमेव । ननु शब्दनया उपचारमात्रं न मन्यन्ते, शुद्धनयत्वादिति चेत् ? सत्यं, तथापि तेषां शतमुत्तरप्रकाराः शास्त्रेषु ये कथितास्तेभ्य आसन्नऋजुसूत्रकाः केचन प्रकाराः कारणे कार्योपचारं स्वीकुर्वन्तेऽपीति मन्तव्यं, अन्यथाऽनु-योगद्वारगतस्यैतस्याधिकारस्य स्पष्टो विरोधः, तस्य योग्यताविशेषलक्षणस्य पर्यायस्ये-न्द्रपदवाच्यत्वाभावेनेन्द्रनिक्षेपत्वासम्भवात् । एतत्पर्यायस्य द्रव्यनिक्षेपत्वं मनसि कृत्वा तत्तत्रोक्तमिति न दोषः । तथाप्येनमुपचारं द्रव्यनिक्षेपं च मन्वानाः शब्दनयोत्तरप्रकारा द्वित्रा पञ्चषा वैव, शेषास्त्वधिकनवास्तत्प्रकारा उपचारं द्रव्यनिक्षेपं च यन्नैव मन्यन्तेऽतः शब्दनयस्य सामान्यतया शुद्धत्वेन भावनिक्षेपमात्रग्राहित्वेन च शास्त्रेषु व्यपदेश इति ध्येयम् । આ ત્રણ નો એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખનામગોત્ર. એમ ત્રણે દ્રવ્યશંખ માને છે. ઋજુસૂત્ર બદ્ધાયુષ્ક અને અભિમુખનામ ગોત્ર એમ બે પ્રકારના દ્રવ્યશંખને સ્વીકારે છે. ત્રણે શબ્દનયો માત્ર અભિમુખનામંગોત્ર દ્રવ્યશંખને માને છે.” આમાં અભિમુખનામગોત્ર દ્રવ્યેન્દ્રરૂપે જે સાધુ કહેલ છે તેમાં રહેલ કોઈ યોગ્યતા વિશેષરૂપ પર્યાય જ દ્રવ્યનિક્ષેપરૂપે લેવાનો છે, કારણ કે શબ્દનો પર્યાયાર્થિક હોવાથી પર્યાયનું જ ગ્રહણ કરનારા હોય છે. એ પર્યાયમાં દ્રવ્ય~ત્વનું સંપાદન કરવા માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઇન્દ્રપદવાચ્યત્વ માનવું જ પડે. શંકા - શબ્દનયો તો શુદ્ધનય હોવાથી ઉપચારમાત્રને માનતા નથી ને ? સમાધાન - સાચી વાત. છતાં તેઓના સો-સો પ્રકાર શાસ્ત્રોમાં જે કહ્યા છે તેમાંના ઋજુસૂત્રને નજીકના કેટલાક પ્રકારો કારણમાં કાર્યોપચાર માટે પણ છે એવું માનવું જરૂરી છે, નહીંતર અનુયોગદ્વારના આ અધિકારનો વિરોધ સ્પષ્ટ છે, કારણ કે યોગ્યતાવિશેષરૂપ તે પર્યાય ઉપચાર વિના ઇન્દ્રપદવા ન બની શકવાના કારણે દ્રવ્યનિક્ષેપરૂપે મળી શકતો નથી. આ પર્યાયને દ્રવ્યનિક્ષેપરૂપે નજરમાં રાખીને મેં પૂર્વે એ કહ્યું છે, માટે કોઈ દોષ નથી. તેમ છતાં, આ ઉપચારને અને દ્રવ્યનિક્ષેપને માનનારા આવા અવાંતર પ્રકારો બે-ત્રણ કે પાંચ-છ જ છે, બાકીના નેવુંથી અધિક પ્રકારો તો ઉપચાર કે દ્રવ્યનિક્ષેપ કશું માનતા જ નથી. માટે શબ્દનો સામાન્યથી શુદ્ધ હોવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy