SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ सत्तामहासामान्यं नादिनैगमविषयः १६१ द्वितीयनैगमविषयभूतस्य विशेषस्य कथितयोरुत्पाद-व्यययोरनुपपत्त्यापत्तेश्च, गोत्वादिवत् प्रस्तुते ग्राह्यस्य नमस्कारत्वलक्षणावान्तरसामान्यस्य नित्यत्वात् । सत्तामहासामान्यग्राहिणो नयस्याविषयतयैव नमस्कारस्योत्पन्नानुत्पन्नत्वकथाविलोपापत्तेश्च । एतच्चाग्रे (पृ. १६४) व्यक्तीकरिष्यते। तदेवमत्रोवंतासामान्यप्रतिपक्षिणो विशेषस्याधिकार इति साधन एको हेतुर्दत्तः । अथ द्वितीयो हेतुर्दीयते, सावधानो भूत्वा शृणु - प्रस्तुताधिकारे 'सत्तामेत्तग्गाही (२८०८)त्तिभाष्यगाथावृत्तावेवमधिकारः प्राप्यते- 'येन = यस्मात्कारणादाद्यनैगमः सत्तामात्रग्राही, ततस्तस्याद्यनैगमस्य मतेन सर्वं वस्तु नाभूतंनाविद्यमानं, किन्तु सर्वदैव सर्वं सदेवेति ।' अत्र सर्वदा सत्त्वं यदुक्तं तेनोवंतासामान्यस्यात्राधिकारः सिध्यति, सङ्ग्रहनयविषयभूतस्य तिर्यक्सामान्यस्य यत्र यत्राधिकारस्तत्र तत्र न सर्वदा सत्त्वस्य, अपि तु सर्वत्र सत्त्वस्यैवोक्तेः श्रूयमाणत्वात् । तथाहि-सदिति भणियम्मि जम्हा सव्वत्थाणुप्पवत्तए बुद्धी त्तिविशेषावश्यक( २२०७ )भाष्यगाथापूर्वार्धे सव्वत्थ-सर्वत्र તે પણ એટલા માટે કે સંગ્રહનય પરસંગ્રહ-અપરસંગ્રહ એવા ભેદે બે પ્રકારનો હોવાથી સત્તા-ગોત્વ વગેરે બન્ને વિષયવાળો છે. વળી આવો વિચાર માન્ય રાખવામાં, વૃત્તિમાં બીજા નૈગમના વિષયરૂપ વિશેષના જે ઉત્પાદ-વ્યય કહ્યા છે એ અસંગત બની જશે, કારણ કે પ્રસ્તુતમાં ગ્રાહ્ય વિશેષ એ નમસ્કારત્વરૂપ અવાન્તર સામાન્યાત્મક હોવાના કારણે ગોવાદિની જેમ નિત્ય છે. તથા સત્તામહાસામાન્યગ્રાહી નયનો તો નમસ્કાર વિષય જ બનતો ન હોવાથી એ ઉત્પન્ન છે કે અનુત્પન્ન ? એની વિચારણા જ ઊડી જાય. આ વાત આગળ (પૃ. ૧૬૪) વ્યક્ત થશે. માટે આદિનૈગમનો વિષય સત્તામહાસામાન્ય છે વગેરે વિચાર ઉચિત નથી. આમ, પ્રસ્તુતમાં ઊર્ધ્વતા સામાન્ય પ્રતિપક્ષી વિશેષનો અધિકાર છે એ સાબિત કરવામાં એક હેતુ આપ્યો. (છે.) હવે બીજો હેતુ અપાય છે, સાવધાન બનીને સાંભળ. પ્રસ્તુત અધિકારમાં સામેત્તાહી આ ભાષ્યગાથા(૨૦૦૮)ની વૃત્તિમાં આવો અધિકાર છે- “જે કારણે આનંગમ સત્તામાત્રનો ગ્રાહક છે, તેથી તે આગમના મતે બધી વસ્તુ (ક્યારેય પણ) અવિદ્યમાન હોતી નથી, પણ હંમેશા બધી વસ્તુ સત્ = વિદ્યમાન જ હોય છે.” અહીં સર્વદા સત્ત્વ (= હંમેશા વિદ્યમાનતા) જે કહેલ છે તેનાથી ઊર્ધ્વતા સામાન્યનો પ્રસ્તુતમાં અધિકાર છે એમ સિદ્ધ થાય છે, કારણ કે સંગ્રહનયના વિષયભૂત તિર્યસામાન્યનો જ્યાં જ્યાં અધિકાર શાસ્ત્રોમાં મળે છે, ત્યાં ત્યાં ‘સર્વદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy