SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ नयव्युत्पादनप्रयोजनम् नया यत्र तद् मूढनयं तदेव मूढनयिकं वर्तते । अत्र नया न समवतरन्ति भण्यन्त इत्यर्थः । ततश्च नयव्युत्पादनमनावश्यकमेवेति चेत् ? न सम्यगर्थापरिज्ञानात् । महानुभावेभ्य आर्यरक्षितेभ्यः पूर्वमनुयोगानामपृथक्त्वमासीत् । कोऽर्थः ? 'प्रतिसूत्रं चत्वारोऽप्यनुयोगा व्याख्यायन्ते स्म' इत्यर्थः । तत्पश्चाच्च तेषां पृथक्त्वमभूत्। कोऽर्थः ? चरणकरणादीनामेक एवान्यतरोऽनुयोगः प्रतिसूत्रं व्याख्यायते, न तु चत्वारोऽपीत्यर्थः । एवमेव तेभ्यः पूर्वं प्रतिसूत्रं सर्वेषां नयानां विस्तरेण समवतार आसीत् । तदारतस्तु तत्र भजना । कोऽर्थः ? नाऽवश्यं नयैर्व्याख्या कार्या, आचार्यशिष्याणामतीक्ष्णप्रज्ञत्वात् । तथापि शिष्यमतिपरिकर्मणार्थं स्थूलसंव्यवहारार्थप्रतिपादकैर्नैगमसङ्ग्रहव्यवहाराख्यैस्त्रिभिराद्यनयैः सा कार्याऽपि । यत उक्तं = नत्थि नएहिं विहूणं सुत्तं अत्थो य जिणमए किंचि । आसज्ज उ सोयारं नए नयविसारओ बूया ॥२२७७ ॥ ततश्चैवमर्थः प्राप्यते यद् Jain Education International ३ प्रतिपदं न For Private & Personal Use Only વ્યુત્પાદન કરવાની શી જરૂર છે ? સમાધાન-તમારી શંકા બરાબર નથી. કારણ કે તમે આ આગમવચનનો સમ્યગ્ અર્થ જાણ્યો ન હોવાથી આવી શંકા કરી રહ્યા છો. મહાનુભાવ શ્રીઆર્યરક્ષિતસૂરિ મ.ની પૂર્વમાં અનુયોગ અપૃથક્ હતો. એટલે કે સૂત્રે સૂત્રે ચારે અનુયોગની વ્યાખ્યા થતી હતી. અર્થાત્ દરેક સૂત્રની ચાર અલગ અલગ વ્યાખ્યા એ રીતે થતી કે જેથી એક-એક વ્યાખ્યા દ્વારા એક-એક અનુયોગસંબંધી અર્થ મળે. પણ તેઓ પછી અનુયોગ પૃથક્ થઈ ગયો. એટલે કે સૂત્રના શબ્દોના પ્રચલિત અર્થ પરથી સીધો જે અર્થ મળે એ રીતે વ્યાખ્યા કરવા દ્વારા ચરણકરણાનુયોગ વગેરે ચારમાંથી જે અનુયોગ મળે એ જ રીતે વ્યાખ્યા કરાય છે. ચારેય અનુયોગ મળે એ રીતે જુદી-જુદી ચાર વ્યાખ્યા કરાતી નથી. એ જ રીતે શ્રીઆર્યરક્ષિતસૂરિ પહેલાં દરેક સૂત્રે બધા નયોનો વિસ્તારપૂર્વક સમવતાર થતો હતો. પણ એમના પછી ભજના વિકલ્પ છે. એટલે કે નયો વડે અવશ્ય વ્યાખ્યા કરવી એવો નિયમ નથી, કારણ કે વ્યાખ્યા કરનાર આચાર્ય અને સાંભળનાર શિષ્ય તીક્ષ્ણપ્રજ્ઞાવાળા હોતા નથી. તેમ છતાં, શિષ્યની બુદ્ધિ પરિકર્મિત થાય એ માટે સ્થૂલ વ્યવહાર માન્ય અર્થના પ્રતિપાદક પ્રથમ ત્રણ નૈગમ-સંગ્રહ-વ્યવહારનયથી વ્યાખ્યા કરાય પણ છે. કારણ કે કહ્યું છે કે-“જિનમતમાં કોઈ સૂત્ર કે કોઈ અર્થ નયરહિત નથી. નયવિશારદ ગુરુએ યોગ્ય શ્રોતાને પામીને નયો પણ કહેવા જોઈએ. (વિ.આ.ભા. ૨૩૭૭)’” એટલે આવો અર્થ મળે છે-શિષ્યો અતિમંદબુદ્ધિ હોય તો એકપણ નય કહેવા = www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy