SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ १४१ सङ्ग्रहस्य घट एव तिर्यक्सामान्यं, न तु घटत्वम् घटत्वस्यान्वयित्वं तिर्यक्सामान्यत्वञ्च सिध्यति, न तु घटद्रव्यस्य। ननु सङ्ग्रहोऽपि घटत्वेनैव सर्वान् घटान् सगृह्णातीति तस्यापि घटत्वमेव तिर्यक्सामान्यतयाऽभिप्रेतं, न तु घटद्रव्यमिति चेत् ? न, सङ्ग्रहनयकल्पनाया अन्तर्गडुत्वापत्तेः, तद्विषयस्य घटत्व-आत्मत्वादिलक्षणस्य तिर्यक्सामान्यस्य बुद्धेर्व्यवहारेणैवोपपत्तेः, सङ्ग्रहनयसम्मतस्य ‘एगे आया' इति सूत्रस्यानुपपत्तेश्च, आत्मत्वस्य तिर्यक्सामान्यत्वे 'एकमात्मत्वं' इति सूत्रणस्यावश्यकत्वात्, तिर्यक्सामान्यतयाऽभिप्रेत एवैकत्वस्य सम्मतत्वात्, न तु तदाश्रयेऽपि । अथ सङ्ग्रहनयस्य द्रव्यार्थिकत्वादभेदसम्बन्धः सम्मतः । अत आत्मत्व-आत्मनोरभिन्नतयाऽऽत्मत्वगतमेकत्वमात्मन्यपि वर्तत एवेति तदपेक्ष्य ‘एगे आया' इत्येतत् सूत्रं सूत्रितमिति चेत् ? न, सङ्ग्रहनयस्यान्तर्गडुत्वापत्तेस्तदवस्थत्वात्, ‘एगे आया' 'एको घटः' इत्यादीनां व्यवहारेणैव साङ्गत्यसम्भवात्, द्रव्यार्थिकस्य तस्याप्यभेदसम्बन्धस्य सम्मततयाऽऽत्मत्वाभिन्न आत्मन्यात्मत्व શંકા - નાના ઘટમાં મયં ધર્ટ-પટઃ એવી બુદ્ધિ તો વ્યવહારનયે પણ સંભવે છે. એટલે નાનાત્વ પણ વ્યવહારનય અને અન્વયિત્વ પણ એ જ નયે એમ લેવું જોઈએ, (જેથી અર્ધજરતીય ન્યાય પણ ન થાય.) સમાધાન - સાચી વાત. પણ વ્યવહારનયને માન્ય તે અનુગતબુદ્ધિથી અન્વયિરૂપે અને તિર્યસ્સામાન્યરૂપે ઘટત્વ સિદ્ધ થશે, નહીં કે ઘટદ્રવ્ય. શંકા - સંગ્રહનય પણ ઘટત વડે જ સર્વ ઘડાઓનો સંગ્રહ કરે છે, એટલે તેના મતે પણ ઘટત્વ જ તિર્યસામાન્ય તરીકે અભિપ્રેત છે, નહીં કે ઘટદ્રવ્ય. સમાધાન - તો પછી (૧) સંગ્રહનય વ્યર્થ બની જશે, કારણ કે એના વિષયભૂત ઘટત્વ-આત્મત્વ વગેરે રૂપ તિર્યકસામાન્યની બુદ્ધિ તો વ્યવહારનયે જ સંગત થઈ જાય છે. (૨) સંગ્રહનયસંમત ને માયા સૂત્ર અસંગત થઈ જશે, કારણ કે આત્મત્વ જો તિર્યસામાન્ય હોય તો ‘એક આત્મા’ નહીં, પણ “એક આત્મત્વ' એવું સૂત્ર બનાવવું પડત, તે પણ એટલા માટે કે તિર્યસામાન્ય તરીકે જે અભિપ્રેત હોય એમાં જ એકત્વ માન્ય છે, નહીં કે એના આશ્રયમાં પણ. શંકા - સંગ્રહનય દ્રવ્યાર્થિક હોવાથી અભેદ સંબંધ માનનારો છે. તેથી આત્મત્વ અને આત્મા અભિન્ન હોવાથી આત્મત્વમાં રહેલ એકત્વ આત્મામાં પણ રહ્યું જ છે, ને માટે એની અપેક્ષાએ અને માયા એવું સૂત્ર બનાવેલું છે. સમાધાન - આવી શંકા બરાબર નથી, કારણ કે તો સંગ્રહનય નિરર્થક બની જવાની આપત્તિ એવી ને એવી જ ઊભી રહે છે. તે પણ એટલા માટે કે માયા, પો ધટ: વગેરેની સંગતિ વ્યવહારનયથી જ શક્ય બની જાય છે. વ્યવહારનય પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy