SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ नयविंशिका-१४ इत्थञ्च द्रव्य-पर्याययोर्द्रव्यस्य प्रधानतयाऽऽदौ द्रव्यार्थिका उपन्यस्ताः, तदनन्तरं च પર્યાયાર્થિ: अथ द्रव्यार्थिकेष्वपि नैगम आदौ, तदनन्तरं सङ्ग्रहः, तदनन्तरं च व्यवहार इत्येवं ને જો તુરત વેત્ ? શ્રy - यथा नित्यानित्यात्मके वस्तुनि नित्यांशं द्रव्यार्थिका गृह्णन्ति, अनित्यांशं च पर्यायार्थिकाः, यथा वा द्रव्यपर्यायात्मके वस्तुनि द्रव्यांशं द्रव्यार्थिकाः, पर्यार्यांशं च पर्यायार्थिका गृह्णन्ति । तथा सामान्यविशेषात्मके वस्तुनि सामान्यांशं को गृह्णाति ? विशेषांशं च कः? इति विचारणीयम्। तत्र पर्यायार्थिका विशेषांशमेव गृह्णन्ति, गुण-पर्यायाणामनेकतया विशेषात्मकत्वाद् । द्रव्यार्थिकेष्वपि व्यवहारो विशेषमेव गृह्णाति, लोकव्यवहारस्य प्रायो विशेषपरत्वात् । अत्र च ये आदिष्टद्रव्यात्मका विशेषास्तान् व्यवहारो गृह्णाति, ये तु गुण-पर्यायात्मकास्तान् પર્યાર્થિ : | ___ सामान्यं द्विविधम् । तिर्यक्सामान्यं, ऊर्ध्वतासामान्यं च । तत्र तिर्यक्सामान्य આમ દ્રવ્ય અને પર્યાયમાં દ્રવ્ય પ્રધાન છે, માટે એને જોનાર દ્રવ્યાર્થિકનો પ્રથમ કહ્યા છે, અને પછી પર્યાયાર્થિકનો કહ્યા છે. હવે, વ્યાર્થિકનયોમાં પણ પ્રથમ નગમનય, પછી સંગ્રહાય અને પછી વ્યવહારનય જે કહ્યો છે તેમાં શું હેતુ છે ? એ સાંભળો. જેમ નિત્યાનિત્યાત્મક વસ્તુના નિત્યઅંશને દ્રવ્યાર્થિકનો જુએ છે અને અનિત્ય અંશને પર્યાયાર્થિકનયો જુએ છે... અથવા જેમ દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુના દ્રવ્યાંશને દ્રવ્યાર્થિકનયો અને પર્યાયાબંને પર્યાયાર્થિકનો જુએ છે, એમ સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય અંશને કોણ જુએ છે ? અને વિશેષાંશને કોણ જુએ છે ? એ વિચારવું જોઈએ. (કારણ કે દ્રવ્ય-પર્યાયની જેમ સામાન્ય-વિશેષ પણ વસ્તુના અંશરૂપ છે જ.) એમાં પર્યાયાર્થિકનો વિશેષાંશને જ જુએ છે, કારણ કે ગુણ-પર્યાય અનેક હોવાથી વિશેષાત્મક જ છે. દ્રવ્યાર્થિકનયોમાં પણ વ્યવહારનય વિશેષને જ જુએ છે, કારણ કે લોકવ્યવહાર લગભગ વિશેષપરક હોય છે, આમાં જે આદિષ્ટદ્રવ્યાત્મક વિશેષો છે અને વ્યવહારનય જુએ છે, અને જે ગુણ-પર્યાયાત્મક વિશેષ છે તેને પર્યાયાર્થિકનો જુએ છે. સામાન્ય દ્વિવિધ છે. તિર્યસામાન્ય અને ઊર્ધ્વતાસામાન્ય. એમાં તિર્યસામાન્ય એ સંગ્રહનયનો વિષય છે. ઊર્ધ્વતા સામાન્ય કોનો વિષય છે ? એ નૈગમનયનો વિષય છે એવી મારી ધારણા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy