SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ १०४ नयविंशिका-१३ पूर्वपूर्वेषां सूक्ष्मार्थत्वप्राप्ते:, 'पूर्वः पूर्वो नयः प्रचुरगोचरः परः परस्तु परिमितविषयः' इति प्रमाणनयतत्त्वालोकालङ्कार(७-४६)वचनात् । परंतु सूक्ष्मतर्कसहत्वं सूक्ष्मार्थत्वं, तदसहत्वं च स्थूलार्थत्वमिति परिभाषणीयमिति न ऋजुसूत्रादेर्व्यवहारस्य सूक्ष्मार्थत्वापत्तिः, 'परकीयस्यावर्तमानस्य चाकार्यकारितयाऽसत्त्वमेव' इत्यस्य ऋजुसूत्रदत्तस्य तर्कस्य तेनाबोधनात्। इत्थञ्च निश्चयनया एवैतेषु शुद्धाः, व्यवहारनयाश्चाशुद्धा इति पर्यवस्यति । किञ्च व्यवहारतदुपजीविनयान्यनयत्वमत्र निश्चयत्वं, व्यवहार-तदुपजीविनयान्यतरत्वं च व्यवहारत्वमत्रेति विवेकः । अत्र निश्चयस्य शुद्धत्वं, व्यवहारस्य चाशुद्धत्वं यदुक्तं तत्स्वरूपतो ज्ञेयम् । फलतस्त्वभियुक्ता व्यवहारे शुद्धत्वं निश्चये चाशुद्धत्वमाहुः । तथाहि - क्रियाऽक्रियाफलौचित्यं गुरुशिष्यादिसङ्गतिः । यत्र सम्यक्त्वहेतुः सा व्यवहारस्य देशना ॥७५ ॥ મળે છે. તથા અહીં વિષયભૂત અર્થનું સૂક્ષ્મત્વ કે સ્થૂલત્વ વિષયની પ્રચુરતા કે અલ્પતાના આધારે નથી લેવાનું, કારણ કે એમાં તો ઉત્તરોત્તર નયોની અપેક્ષાએ પૂર્વપૂર્વનયનો વિષય સૂક્ષ્મ બની જાય, તે પણ એટલા માટે કે પ્રમાણનયતત્ત્વાલકાલંકાર ગ્રન્થમાં (૭-૪૬) આ પ્રમાણે કહેલ છે કે “પૂર્વ-પૂર્વનય પ્રચુર વિષયવાળો છે, અને પર-પરનય પરિમિત વિષયવાળો છે.” એટલે એ રીતે અર્થ ન લેતાં, જે સૂક્ષ્મતસહ (= સૂક્ષ્મતર્કથી પણ જે સંગત ઠરે-અસંગત ન ઠરી જાય) હોય તે સૂક્ષ્મ અર્થવાળો કહેવાય અને જે સૂક્ષ્મતર્કને અસહુ હોય(=સહી ન શકે, અસંગત ઠરી જાય) તે સ્થૂલઅર્થવાળો જાણવો. આવી પરિભાષા અહીં લેવી. તેથી ઋજુસૂત્રાદિથી વ્યવહારનય સૂક્ષ્યાર્થક બની જવાની આપત્તિ નહીં આવે, કારણ કે “જે પરકીય છે કે અવર્તમાન છે તે સ્વકીય કાર્ય કરનાર ન હોવાથી અસત્ જ છે આવો ઋજુસૂત્ર જે તર્ક આપે છે તેને વ્યવહારનય જાણી શકતો નથી. આવી પરિભાષા હોવાથી આ સાત નિયામાં જે નિશ્ચયનયો છે તે શુદ્ધ છે અને જે વ્યવહારનયો છે તે અશુદ્ધ છે એમ પર્યવસિત થાય છે. આમાં વ્યવહારનયથી અને એને આશ્રિતનયોથી જે અન્ય હોય તે નિશ્ચયનય અને વ્યવહારનય કે તેને આશ્રિતનયમોનો કોઈપણ નય એ વ્યવહારનય એવો વિવેક જાણવો. અહીં નિશ્ચયનયને શુદ્ધ અને વ્યવહારનયને અશુદ્ધ જે કહેલ છે તે સ્વરૂપને આશ્રીને જાણવા. ફળને આશ્રીને તો જ્ઞાની પુરુષો વ્યવહારનયને શુદ્ધ અને નિશ્ચયનયને અશુદ્ધ કહે છે. તે આ રીતે - ક્રિયાનું ફળ મળે છે, અક્રિયાનું નથી મળતું. આવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy