SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ शब्दभेदेऽर्थभेदः तथाहि-घटनाद् घट इति विशिष्टचेष्टावानर्थो घट इति गम्यते । तथा 'कुट कौटिल्ये' વેટનાત્ = કૌટિલ્યો ત્િ :, તથા “કમ ડંખ પૂરણે' કૂષ્માત્ = ૩-૩૫નાત્ = कुत्सितपूरणात् कुम्भ इति भिन्नाः सर्वेऽपि घट-कुटाद्याः । ततश्च यदा घटादिपदवाच्ये घटाद्यर्थे कुटादिशब्दः प्रयुज्यते, तदा कुटादिपदवाच्यस्य कुटादेर्वस्तुनस्तत्र संक्रान्तिः कृता भवति, तथा च सति यथोक्ताः संशयादिदोषा इति । एवञ्च, घट-कुट-कुम्भादिपदवाच्यानामर्थानां मिथो भेद एव, वाचकशब्दभेदाद्, घटपटपदवाच्यार्थवत् । તતશ “વિશ્વદથ-સર્વથા, ચિતે-વિધી તે, કરોતિ વિદ્ધાતિ, પુષ્ય:-તિ: માપ:वारः' इत्यादिषु पर्यायभेदेऽपि शब्दनयोऽभिन्नमर्थं प्रतिजानीते, कालादिभेदादेव तेनार्थभेदप्रतिज्ञानात् । समभिरूढस्तु पर्यायभेदेनेषु भिन्नानानभिप्रैति । अभेदं त्वर्थगतं पर्यायशब्दानामुपेक्षते । इन्द्रशब्दो हि परमैश्वर्यशालित्वलक्षणं निमित्तमपेक्ष्य प्रवृत्तः, शक्रशब्दस्तु सामर्थ्यलक्षणं કુંભ વગેરે શબ્દો પણ વ્યુત્પત્તિનિમિત્ત જુદા જુદા હોવાથી જુદા-જુદા અર્થને જ જણાવે છે. એમાં ઘટનાસ્ પટે: આ ઘટશબ્દની વ્યુત્પત્તિ છે. એટલે કે ઘટનના= જળાહરણાદિરૂપ વિશિષ્ટ ચેષ્ટાના કારણે ઘડો “પટ' કહેવાય છે. “ર ૌટિલ્વે' ધાતુપાઠના આ ધાતુપરથી ‘ટનાત્ ટ:' આ “કુટ’ શબ્દની વ્યુત્પત્તિ છે. માટે કુટનનો=કૌટિલ્યનો યોગ હોવાથી “કુટ' કુટ કહેવાય છે. શ્મનાવુગ્મ: એ “કુંભ” શબ્દની વ્યુત્પત્તિ છે. તેથી, કુત્સિત પૂરણના કારણે કુંભ એ “કુંભ” કહેવાય છે. એટલે જો ઘટાદિપડવાચ્ય ઘડા વગેરેને જણાવવા માટે કુટ શબ્દ પણ વપરાય તો, ઘડો, ઘડો તો છે જ, વળી એને કૂટ પણ માનવો પડે. એટલે કે ઘડામાં કુટનો સંક્રમ થયો એમ માનવું પડે અને તો પછી પૂર્વોક્ત સંશય વગેરે દોષો ઊભા થાય જ. એટલે આ ફલિત થાય છે કે - ઘટ-કુટ-કુંભાદિ શબ્દોના વાચ્યાર્થ અલગ-અલગ જ હોય છે, કારણ કે વાચકશબ્દ અલગ-અલગ છે, જેમકે ઘટ-પટ શબ્દના વાચ્યાર્થ. તેથી, વિશ્વદા-સર્વદ%, યિત-વિધી તે, રતિ-વિદ્ધતિ, પુ:-તિમાપ:વાર: આ બધામાં, કાળાદિભેદે જ અર્થભેદ માનનાર શબ્દનય, પર્યાયભેદ હોવા છતાં અર્થભેદ માનતો નથી. જ્યારે સમભિરૂઢનય આ બધામાં પર્યાયભેદ હોવાથી ભિન્ન-ભિન્ન અર્થ માને છે. આ બધાના વાચ્યાર્થમાં જે અભેદ હોય છે એની ઉપેક્ષા કરે છે. પરઐશ્વર્ય હોવું... આ નિમિત્તને નજરમાં રાખીને ન્દ્ર શબ્દ વપરાય છે. સામર્થ્યરૂપ નિમિત્તને ધ્યાનમાં લઈને શક્રશબ્દનો પ્રયોગ થાય છે. પુર નામના દાનવને દારણ કરવું =ફાડી નાખવો. આવી બાબતને આગળ કરીને પુરંદર શબ્દ બોલાય છે. એથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004971
Book TitleNayavinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2008
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy