SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ विनिगमकाभावः भङ्गो न वाच्य एवेति वाच्यम्, मुख्यवृत्तिमपेक्ष्यैव स्यादवाच्य एवेत्यस्य तृतीयभङ्गस्याश्रयणात् । इदमत्र हृदयम्-अस्तित्वं नास्तित्वञ्च मुख्यवृत्त्यैव युगपद् बोधयितुं समर्थस्यैकस्यापि शब्दस्य सकलवाङ्मयेऽभावान्नूतनस्य सङ्केतितस्याप्यभावाच्च स्यादवाच्य एवेति तृतीयभङ्ग एव वाच्यः । स्यान्मतिरलं मुख्यवृत्तेराग्रहेण, लक्षणयापि यदि शब्दवाच्यत्वं लभ्यते तमुवाच्यत्वापेक्षया तदेव वरमिति । न चेयं मतिः सुमतिः । तथाहि- सकृदेवोच्चरितेन सङ्केतितेन तेन शब्दविशेषेणैकस्य शक्तया बोधोऽन्यस्य लक्षणयेति तेऽभिप्रायः । ततश्च शक्तया कस्य बोधो लक्षणया च कस्येत्यत्र विनिगमकाभावाद् द्वयोरेवास्तिनास्तित्वयोर्बोधो शक्त्या मन्तव्यः स्याद् यद्वा नैकस्यापि । तत्र द्वयोरेव बोधोऽशक्य इति तु पूर्वं निर्णीतमेवेति नैकस्यापि शक्तया बोध इत्येव मन्तव्यं स्यात् । ततश्च शक्यार्थस्यैवाभावात् शक्यार्थसम्बन्धरूपाया लक्षणाया अप्यभावः । तदभावादेव च लक्षणयापि न कस्यापि बोध इति શંકા- શક્તિસંબંધનો આવો આગ્રહ રાખવાની શી જરૂર? આવો આગ્રહ રાખીને સાવ અવાચ્ય કહેવું એના કરતાં. લક્ષણા તો લક્ષણા सही... २०६पाययत्व ४९ ०४ सा उपाय ने? સમાધાન- ‘એક જ શબ્દ દ્વારા શક્તિથી એક જણાય અને લક્ષણાથી અન્ય જણાય' આમ તમે કહેવા માગો છો.... પણ તો પ્રશ્ન આવશે કે શક્તિથી કોણ જણાશે? સ્વપર્યાય કે પરપર્યાય (અસ્તિત્વ કે નાસ્તિત્વ)? આમાં કોઈ વિનિગમક ન હોવાથી ક્યાં તો બન્ને જણાશે ને ક્યાં તો એકે નહીં જણાય. બન્ને તો જણાઈ શકતા નથી એ આપણે વિચારી ગયા છીએ. એટલે બેમાંથી એકે જણાતા નથી એમ જ માનવું પડે. એટલે બેમાંથી એકે શક્યાર્થરૂપ ન બનવાથી શક્યાર્થ સંબંધરૂપ લક્ષણા અશક્ય બનવાથી લક્ષણાથી પણ એક જણાઈ શકે નહીં. તથા શક્તિથી એકે પર્યાય જણાતો નથી, માટે “એક શક્તિથી અને એક લક્ષણાથી આવો વિકલ્પ ઊભો જ રહી શકતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004968
Book TitleSaptabhangivinshika
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy