________________
श्रीसप्तभङ्गीविंशिका-६ न वा ? वृत्तो न वेति, घटोऽमदावादजो न वा ? मृन्मयो न वा ? वृत्तो न वेतीत्येवमादयः प्रश्रसमूहा अवगन्तव्याः, उत्तरं तु सर्वत्र स्यादस्त्येवेत्येव, प्रश्नविषयाणामदावादजत्वादीनां धर्माणां 'स्व'रूपવાત્ |
तथा यदा तस्य वापीजघटसाध्यं प्रयोजनं भवेत्तदा घटो वापीजो न वेति प्रश्नः, स्यानास्त्येवेत्युत्तरं, वापीजत्वस्याधिकृतघटापेक्षया 'पर'रूपत्वात् । एवमेव सुवर्णमयघटेन यद्वा चतुष्कोणघटेन, यद्वा वापीजचतुष्कोणघटेन यद्वा सुवर्णमयचतुष्कोणघटेन यद्वा वापीजसुवर्णमयचतुष्कोणघटेन साध्यं यत् प्रयोजनं तद्भवेत् तदा तस्य घटो सुवर्णमयो न वेति यद्वा चतुष्कोणो न वेति यद्वा वापीजचतुष्कोणो न वेति यद्वा सुवर्णमयचतुष्कोणो न वेति यद्वा वापीजસુવઇfમયેવતુળો ન વેતિ પ્રશ્ન: સામવે, સર્વત્રો તુ ચાન્નस्त्येव, पृष्टानां धर्माणां 'पर'रूपत्वादिति । છે? વૃત્ત?.... અમદાવાદી છે? મૃત્મય છે? વૃત્ત છે?.... વગેરે પ્રશ્નસમૂહો પણ સમજી લેવા.. આ બધામાં જવાબ ચચેવ આવો જ હોય છે... કારણકે આ બધા અધિકૃત ઘડાના “સ્વરૂપ છે. ઘડો આ બધા પ્રયોજનોને સારી શકે છે.....
વળી ક્યારેક જીવ વાપીયાઘડાથી સાધ્ય પ્રયોજનનો અર્થી બન્યો હોય છે. ત્યારે એને પ્રશ્ન ઊઠે છે - ઘડો વાપીયો છે? જેનો જવાબ
ચારીયેવ આપવાનો રહે છે. એમ, પિત્તળના ઘડાથી, ચોરસઘડાથી, વાપીયા ચોરસઘડાથી, ચોરસ પિત્તળના ઘડાથી.. વાપીયા ચોરસ પિત્તળના ઘડાથી.. આવા બધા ઘડાથી સાધ્ય પ્રયોજન ઊભું થયું હોય ને તદનુસાર ઘડો પિત્તળનો છે? વગેરે જે પ્રશ્ન ઊઠે એ બધામાં પણ સ્ત્રીત્યે જ જવાબ હોય છે. એમ પિત્તળના ઘડાનું અને ચોરસઘડાનું. એમ બે પ્રયોજન ઊભા થયા હોય તો ઘડો પિત્તળનો છે? ચોરસ છે? એવા બે પ્રશ્નો ઊભા થાય છે. આ રીતે અન્ય પ્રશ્ન સમૂહો પણ પ્રયોજન સમૂહને અનુસરીને થાય છે. પણ આ બધામાં જવાબ તો રચીયે આ જ હોય છે, કારણ કે આ બધા જ અધિકૃતઘડા માટે “પર”રૂપ છે. (અર્થાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org