________________
श्रीसप्तभङ्गीविंशिका-२
जिज्ञासुपृष्टप्रधानामुत्तराणां हि सप्तकम् । प्रज्ञापकेन दत्तानां सप्तभङ्गीति प्रोच्यते ॥२॥ सुगमार्था । अत्र
सप्तानां भङ्गानां समाहारः सप्तभङ्गीति समासविधिः । तथा च सप्तानां प्रज्ञापकेन दत्तानामुत्तरप्रकाराणां समूहः सप्तभङ्गी शब्देनोच्यते ॥२॥ ननु सप्तानामेवेति नियमोऽभिप्रेतो यद्वा न्यूनाधिकत्वमपि सम्मतमिति चेत् ? नियम एव, न न्यूनाधिकत्वमिति गृहाण । ननु तदपि कुत इति चेत् ? जिज्ञासानां तदुत्थप्रश्नानां च सप्तविधत्वनियमादेव तदित्याह प्रश्नानामिति - ગુરુપરંપરાદ્વારા મને પ્રાપ્ત થયું છે તેને અનુસરીને આ ગ્રન્થનિરૂપણ હોવાથી એ વિશેષણ દ્વારા ગુરુપર્વક્રમસંબંધ પણ સૂચિત થયેલો જાણવો. સપ્તભંગીને હું કહીશ આવા કથન દ્વારા અભિધેય અને ઉપાય-ઉપેય ભાવ સંબંધ જણાય છે. બોધિશુદ્ધિ..વગેરે દ્વારા કર્તાનું અનંતર પ્રયોજન જણાય છે. વળી એના ઉપલક્ષણથી શિષ્ય-શ્રોતા પર અનુગ્રહ વગેરે પણ જાણવા. શ્રોતાનું અનંતરપ્રયોજન સપ્તભંગીના બોધની પ્રાપ્તિ છે. પરંપર પ્રયોજન બંનેનું મોક્ષપ્રાપ્તિ છે. |૧| આ સપ્તભંગી શું છે? એવી જિજ્ઞાસાને સંતોષવા માટે કહે છે -
ગાથાર્થ : જિજ્ઞાસુ વડે પૂછાયેલા પ્રશ્નોના પ્રજ્ઞાપક વડે અપાતા ઉત્તરોનું જે સપ્તક તે સપ્તભંગી કહેવાય છે.
વિવરણ : સત એટલે સાત...ભંગ એટલે પ્રકાર...પદાર્થના સ્વરૂપના જિજ્ઞાસુને એ સ્વરૂપનો સ્પષ્ટ બોધ થાય એ માટે પ્રજ્ઞાપક વડે અપાતા જવાબોના પ્રકાર એ અહીં ભંગ=પ્રકાર તરીકે અભિપ્રેત છે. આવા સાત પ્રકારના જવાબોનો સમૂહ એ સપ્તભંગી છે. કેરી
પ્રશ્ન : સાત પ્રકારના જવાબોનો જ સમૂહ કેમ? એનાથી ઓછા-વત્તા કેમ નહીં? અર્થાત્ પંચભંગી-ખભંગી-અષ્ટભંગી વગેરે કેમ નહીં? આવા પ્રશ્નના જવાબ માટે કહે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org