________________
માત્ર સ્મૃતિનો વિષય નહિ પણ આલંબન અને પ્રેરણાનો વિષય હતા. તેઓશ્રીની સ્મૃતિઓ માત્ર સ્મારક નથી પણ પ્રેરક છે. * પંચમ કાળનો અને છટ્ઠા સંઘયાણનો એક માનવી સાથનીની પંથ ઉપર કેવી હરણફાળ ભરી શકે છે, કેવું પ્રચંડ સર્વ ફોરવી શકે છે, કેવી મહાન ગુણમિદ્ધિઓને આંબી શકે છે અને કેવી મહાન વિસ્મયો સર્જી શકે છે...
એનું વાસ્તવિક દર્શન એટલે પૂજ્યપાદશ્રીનું જીવન... * વિરાગને વહાવતી વાણીના ઉદ્ગાતા તરીકે પૂજ્યશ્રી જૈન સંઘમાં ખૂબ જ
જાણીતા-માનીતા છે. સંયમ, સરસ્વતી ને સહનશીલતાની ત્રિવેણીએ ઊભતાં તેઓશ્રીની જીવન-કવન અનેકને માટે પ્રેરણાનાં પાથેય પૂરું પાડે
એવાં વિશિષ્ટ છે. * નીતરતી સંવેગ અને વિરાગનો જીવતો-જાગતો પિંડ એટલે પૂજ્યપાદ
ગુરુદેવશ્રી. * કથાનો પ્રસંગોનું વિવેચન કરતી પૂજ્યશ્રીની શૈલી વાંચકની આત્માને
મોહનિદ્રામાંથી, પ્રમાદમાંથી તેમજ ઉલટી ગણતરીઓમાંથી જગાડવાનું ઉત્તમ કાર્ય કરે છે. તર્કની ઘણી પર રચાયેલા હોવાના કારણો શ્રોતાઓના દિમાગને તરબતર કરી દેનારી ને વૈરાગ્યમથી રસાયેલા હોવાના કારણે શ્રોતાઓના દિલને વૈરાગ્યથી તરબતર કરી દેનારા શબ્દોના સ્વામી, જ્ઞાન-ક્રિયામાં મતમતી મનની માલિક, અપ્રમત્તમાથક, વૈરાગ્યવાસિઘિ ન્યાયવિશારદ પૂજ્યપાદશ્રીનાં પાવન ચરણોમાં કોટિશ વન્દના. પૂજ્યપાદ શ્રી એટલે પવિત્ર પ્રયાગભૂમિ જ્યાં જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ થતો હતો. તેઓશ્રીનું જીવન એટલે સોહામણી ક્ષિતિજ જ્યાં નિશ્ચયનું આકાશવ્યવહારની ઘરતીને અડેલું હતું. તેઓશ્રીનું જીવન એટલે એવું અભયારેય જ્યાં સ્વાધ્યાય અને તમને કોઈ આવે નહોતું. * પૂજ્યશ્રી માટે ધ્રુવપદ વાપવું હોય તો પ્રવ્રુતાધિપતેરખ્રિસમસ્કૃતમ્ |
- ભુવનભાનુના અજવાળામાંથી સાભાર
XII For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org