________________
૪. ઇચ્છકાર (સુગુરુ સુખસાતા પૃચ્છા) સૂત્ર ઈચ્છકાર સુરાઈ ? (સુહદેવસિ?) સુખતપ ? શરીર નિરાબાધ ? સુખ-સંજમ-જાત્રા નિર્વહો છો જી? સ્વામી સાતા છે જી ? ભાત-પાણીનો લાભ દેજોજી / ૧
ઉચ્ચારશુદ્ધિ માર્ગદર્શન ૧. ઇચ્છકાર : આમાંના જોડાક્ષર “ચ્છ' (ચ + છ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “ઈ' ઉપર ભાર દઈને “ઇચ્છ' બોલ્યા પછી તરત “કાર' બોલવું. “ઇચ્છકાર” બોલવું, પણ “ઇકાર” કે “ઇચકાર' એવું અશુદ્ધ બોલવું નહિ. (ઇન્ચ -છ-કાર)
૨. નિર્વતો : આમાંના જોડાક્ષર “ર્વ” (૨ + વ)ના શુદ્ધ ઉચ્ચારણ માટે “નિ' ઉપર ભાર દઈને “નિ બોલ્યા પછી તરત “વહો” બોલવું. (નિર્ + વહો)
કેટલુંક વિશેષ ૧. દિવસના પૂર્વાર્ધમાં (૧૨ વાગ્યા સુધી) “સુહરાઈ' બોલવું અને ઉત્તરાર્ધમાં (૧૨ વાગ્યા પછી) “સુહદેવસિ' બોલવું. બંને શબ્દો સાથે બોલવા નહિ.
૨. સવારમાં પરમોપકારી ગુરુમહારાજને વંદન કર્યા વિના ખાવું-પીવું યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org