________________
સ્વહસ્તે અંજનશલાકા સ્વહસ્તે પ્રતિષ્ઠા સ્વનિશ્રામાં ઉપધાન સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણો
કુલ ગુજરાતી પુસ્તકો મરાઠી પુસ્તક
સરળ ઓળખાણ
: ૮૨,
: ૧
: ૪
કૃપા-પ્રેરણા અને માર્ગદર્શનથી સંશોધન, સંપાદન અને નવસર્જન પામેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથો અધ્યયનોપયોગી સર્જન
જૈન સંઘને શ્રેષ્ઠ ભેટ
પ્રથમ શિબિર
તપસાધના
વિહારભૂમિ અને ચાતુર્માસઃ ગુજરાત-૨૩, મહારાષ્ટ્ર-૨૨, રાજસ્થાન-૭, ઉત્તરપ્રદેશ-૧, બંગાળ-૧, કર્ણાટક-૨, તામિલનાડુ૨, બિહાર, મધ્યપ્રદેશ...
: સં. ૨૦૧૦ જેઠ માસ, ઈ.સ. ૧૯૫૪ મે માસ નાસિક....
આનંદના વિષયો
: ૧૨ થી વધારે સ્થાનોમાં
: ૨૦ થી વધારે સ્થાનોમાં : ૨૦ થી વધારે સ્થાનોમાં
: ગુરૂ પારતંત્ર્ય, વિનય, તપ, ત્યાગ, તિતિક્ષા, સંયમશુદ્ધિ, ક્ષમા, જ્ઞાન, વૈરાગ્ય, પ્રભુભક્તિ, શુદ્ધક્રિયા, અપ્રમત્તતા, શાસ્ત્રનિષ્ઠા, બ્રહ્મચર્ય, સંઘવાત્સલ્ય, શ્રમણઘડતર, નિર્યામણા કૌશલ્ય VALLE....
કાળધર્મ દિવસ
કુલ હિન્દી પુસ્તકો : ૨૭ અંગ્રેજી પુસ્તક
Jain Education International
: ૫૦ થી વધુ
: પ્રાકૃતનિયમાવલી, સંસ્કૃત નિયમાવલી, ન્યાયભૂમિકા, પ્રકરણ દોહન, તત્વાર્થઉષા વિ... : પ્રભાવક સંયમી શ્રમણો, શિબિર આયોજન, સંઘએકતાનિર્માણ, વિશાળ સાત્વિક સાહિત્યનો ખજાનો, મહાન જીવન આલંબન...
: નીચી દૃષ્ટિ, નિર્દોષ ગોચરી, રાત્રે ચાંદનીમાં લેખન, અષ્ટાપદજીની પૂજા, અદ્ભૂત પ્રતિક્રમણ, નિત્ય વાચના, વ્યાખ્યાનમાં નીતરતો વૈરાગ્ય, સાદગી ઈત્યાદિ...
: વર્ધમાન તપની ૧૦૮ ઓળી, પ્રસંગે છટ્ઠ, ઉપવાસ આદિની અનેક તપશ્ચર્યાઓ...
: કતલખાનાને તાળા લગાવવા, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, આજીવન ગુરૂસેવા, મુમુક્ષુનો સંયમસ્વીકાર, પરગુણ પ્રશંસા, અનેકાંત-સ્યાદ્વાદ, શાસ્ત્રસ્વાધ્યાયઘોષ, સ્તવનાદિના રહસ્યાર્થની પ્રાપ્તિ ઈત્યાદિ...
: સં. ૨૦૪૯ ચૈત્ર વદ-૧૩ તા. ૧૯-૪-૧૯૯૩ બપોરે ૧-૩૦ કલાકે અમદાવાદ.
6
For Private & Personal Use Only
www.jainelibrary.org