________________
પૂજ્યપાદ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના જીવનંહિમાલયના ઉgશશિખરી નામ : પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા.. જન્મદિવસ : ચૈત્ર વદ ૬ સંવત ૧૯૬૭, તારીખ ૧૯-૪-૧૯૧૧ જન્મસ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબહેન પિતાજી : ચીમનભાઈ સંસારી નામ : કાંતિલાલ વ્યવહારિક અભ્યાસ :
ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A - C.A. સમકક્ષ) પાસ ઈન્સ્ટિટયુટ ઓફ બેંકર્સ (ઈંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ...
ઈન્સ્ટિટયુટ ઓફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ચતુર્થ વ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ ૬ (ઉંમર વર્ષ ૨૩) દીક્ષા : પોષ સુદ ૧૨ સંવત ૧૯૯૧ તા. ૧૬-૧૨-૧૯૩૫ ચાણસ્મા... વડી દીક્ષા : મહા સુદ ૧૦ સંવત ૧૯૯૧ ચાણસ્મા... ગુરૂદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ નૈષ્ઠિક બ્રહ્મચારી પ. પૂ. આચાર્ય દેવ
શ્રીમદવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ : સં. ૨૦૧૨ ફાગણ સુદ ૧૧ તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસપદ : સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૬ તા. ૨-૫-૧૯૫૯ સુરેન્દ્રનગર આચાર્યપદ : સં. ૨૦૨૯ માગસર સુદ ૨ તા. ૭-૧૨-૧૯૭૨ અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સં. ૨૦૪૬ પોષ સુદ ૧૨ તા. ૮-૧-૧૯૯૦ ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૨૬ આસો સુદ ૧૫
તા. ૧૪-૧૦-૧૯૭૦ કલકત્તા ૧૦૮ ઓળીની પૂર્ણાહુતિ : સં. ૨૦૩૫ ફાગણ સુદ ૧૩
- તા. ૨૫-૩-૧૯૭૯ મુંબઈ પ્રથમ શિષ્ય : પૂ. મુનિરાજશ્રી પઘવિજયજી મ. (સંસારી ભાઈ) કુલ શિષ્ય પ્રશિષ્ય આજ્ઞાવર્તી પરિવાર : ૨૭૦ ગૃહસ્થ પર્યાય : ૨૩ વર્ષ કુલ સંયમ પર્યાય : ૫૮ વર્ષ આચાર્યપદ પર્યાય : ૨૦ વર્ષ કુલ આયુષ્ય : ૮૨ વર્ષ પ્રથમ ચાતુર્માસ : પાટણ
અંતિમ ચાતુર્માસ : સુરત કુલ ચાતુર્માસ : ૧૮ સ્વહસ્તે દીક્ષા પ્રદાન : ૪૦૦ થી વધુ સ્વહસ્તે પદપ્રદાન : ૩૦ થી વધારે મહાત્માઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org