SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ १८९८ * (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ભિક્ષુના પહેલા ૩ લક્ષણ સમજાવો. ૨. “સહન કરે તે સાધુ” અને “બાહ્ય લાભ-નુકસાન ન ગણકારે તે સાધુ” આ બે વિશેષણને સમજાવો. ૩. “ગુસ્સો ન કરે કે ન કરાવે, શુદ્ધ આત્મધર્મને જણાવે, દેહાધ્યાસમુક્ત સાધક” આ વિશેષણો સમજાવો. • મેમરી ટેસ્ટ ૨૭- ભિક્ષુ બત્રીસીનો સ્વાધ્યાય # ૪. ૫. ૬. સાધુ-લૂક્ષ-તીરાર્થીની વ્યાખ્યા જણાવો. ૭. સાધુના તીર્ણ વગેરે પર્યાયવાચી નામો જણાવો. બુદ્ધ, પ્રવ્રુજિત અને મુક્તની વ્યાખ્યા જણાવો. ૮. ઋજુતા, તિતિક્ષા, આવશ્યકશુદ્ધિ -આ ભાવભિક્ષુનાં લિંગ સમજાવો. ૮. “કજીયા-કંકાસ ન કરે તે સાધુ”, “અભય હોય તે સાધુ” આ બંને વિશેષણને સમજાવો. (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. વિષયસંગરહિત ૨. ૩. ૪. ઋક્ષ ૫. સમકિત ૬. ચારિત્ર ૭. તપ ૮. અધિગમ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. સાધુભગવંતના સાધર્મિક ૨. વગરના હોય તે સાધુ. (મમતા, સહાય,ક્રિયા) ૩. મિથિલા સળગે તેમાં મારૂં કશુ બળતું નથી આ બોલનાર સંયમી દુન્વયીફળનો સોદો ******** સમકિત ૫ ૩ સાધુ ૧૪ પ્રકારનાં પરિગ્રહમુક્ત નિયાણું Jain Education International ભાવસાધુ વિનય કહેવાય. (શ્રાવક, સાધુ, સંન્યાસી) છે. (નમિરાજર્ષિ, અનાથીમુનિ, બળદેવમુનિ) ૪. ની જેમ સાધુ હાથ-પગને સંકોચીને રાખે. (કાચબા, દેડકા, કબુતર) ૫. ઋદ્ધિ, સત્કાર અને પૂજાની જે ઈચ્છા કરે તે ૬. બંધનમાંથી ઉડ્ડયન કરી ગયેલ હોવાથી સાધુને ૭.ગુણસંપન્ન ભાવસાધુના द्वात्रिंशिका - २७ નામો છે. (૨૯, ૨૮, ૩૮) ગોચરી-પાણી વગેરે ન મળે તો પણ બેબાકળા ન થવું તે જીવન છે. (અજ્ઞાની, અસંયમી, સંયમી) કહેવાય છે. (પાખંડી, મુક્ત, બુદ્ધ) કહેવાય. (નિર્લોભતા, અદીનતા, નમ્રતા) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy