SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ २००८ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. કાયિકપ્રતિરૂપયોગસ્વરૂપ ઉપચાર વિનયનાં કેટલા ભેદ છે ? તે વિસ્તારથી સમજાવો. બાવન પ્રકારનો આશાતનાવર્જન-વિનય સમજાવો. ૨. ૩. વિદ્યાગુરુ વિદ્યાર્થીથી નાના હોય તો વિનય કઈ અપેક્ષાએ કરવો ? પૂજ્યતા ગુણસાપેક્ષ છે ? કે જાતિ-સંપ્રદાન-વેશસાપેક્ષ ? તે સમજાવો. ૪. ૫. ૪ પ્રકારની સમાધિના નામ તથા ભેદ સમજાવો. ૬. તપ અને આચારસમાધિના ૪-૪ ભેદ સમજાવો. ૭. સ્પર્શજ્ઞાન એટલે શું ? તે ક્યારે કેવી રીતે પ્રગટે ? ૮. વિનયને પ્રતાપીસૂર્ય સાથે સરખાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. વિનયનો અર્થ શું ? ૨. મોક્ષવિનયના કેટલા ભેદ છે ? કઈ રીતે ? ૩. ગુરુની આશાતનાને કોની કોની ઉપમા આપી છે ? ૪. અભ્યાસ બાદ વિદ્યાગુરુનો વિનય ન કરે તો શું થાય ? માર્ગ પ્રભાવના માટે વિનયનું નિમિત્ત શું છે ? • ધારણાશક્તિની કુશળતા * ૨૯- નયલતાની અનુપ્રેક્ષા # ૫. ૬. શ્રુતસમાધિના ૪ પ્રકાર જણાવો. ૭. સ્પર્શજ્ઞાનથી આત્માને લાભ શું થાય ? ૮. જ્ઞાનાવરણીય વગેરે કર્મોને ઝડપથી દૂર કરવાનાં કારણે વિદ્વાનોને શું માન્ય છે ? વિનયના પાંચ પ્રકાર જણાવો. ૯. ૧૦. વિનય વિના ઉગ્રવિહારી મોક્ષમાર્ગનો નાશક કઈ રીતે બને છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૪. ૫. ૬. ૧. ૨. એકની પણ આશાતના પરમાર્થથી ૩. ૭. ઉપચાર વિનયના બે ભેદ છે. (કાયિક, વાચિક, માનસિક) પાણી સિંચ્યા વિના વૃક્ષ ન ઉગે તેમ વિનય વિના શાસ્ત્રાભ્યાસ Jain Education International સ્પર્શજ્ઞાન થવાથી આત્માને ની આશાતના છે. (એક, થોડા, બધા) વિના જિનશાસનની ઉન્નતિ ન થાય. (તપ, વિનય, સ્વાધ્યાય) કારી છે. (અર્થ, અનર્થ, લાભ) પણ વિનયધર્મને છોડે નહિ. (સાધુ, તીર્થંકર, સિદ્ધ) કહીને જ તીર્થંકર ભગવાન દેશના આપે છે. (નમો તિત્વસ, નમો જિણાણું, નમો સિદ્ધસ) નું આકર્ષણ છૂટી જાય છે. (હેય, જ્ઞેય, ઉપાદેય) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy