________________
१९८२
• चारित्रहीनस्यापि श्रुताधिकस्य वन्दनीयता • द्वात्रिंशिका-२९/१३ पर्यायेण विहीनोऽपि शुद्धज्ञानगुणाऽधिकः । 'ज्ञानप्रदानसामर्थ्यादतो रत्नाऽधिकः स्मृतः।।१३।।
पर्यायेणेति । अतो = धर्मपाठकस्य सदा विनयाऽर्हत्वात् पर्यायेण = चारित्रपर्यायेण विहिनोऽपि शुद्धज्ञानगुणेनाधिको (=शुद्धज्ञानगुणाऽधिकः) ज्ञानप्रदानसामर्थ्यमधिकृत्य (=ज्ञानप्रदानसामर्थ्यात्) रत्नाधिकः स्मृत आवश्यकादौ । स्वापेक्षितरत्नाऽऽधिक्येन तत्त्वव्यवस्थितेः । विवेचितमिदं सामाचारीप्रकरणे ।।१३।। । गुरुविनय-भक्त्याद्यकरणे स्वस्य ज्ञानग्रहणाऽधिकारोऽपि निवर्तते इति षोडशके दर्शितम् । सम्मतश्चायमर्थः परेषामपि । तदुक्तं रामगीतायां → गुरुभक्त्यादिहीनस्य न वक्तव्याः कदाचन - (रा.गी.१३/६९) इति ।।२९/१२।। ___ चारित्रपर्यायहीनस्यापि वाचनाचार्यस्य वन्दनीयतामावेदयति- 'पर्यायेणे'ति । ज्ञानप्रदानसामर्थ्यमधिकृत्य रत्नाधिकः स्मृतः । अत एव तद्वन्दने नैव आशातनाप्रसङ्गो वन्दनकारयितुः, जिनाज्ञयैव प्रवृत्तेश्च । तदुक्तं साक्षेप-परिहारं आवश्यकादौ = आवश्यकनियुक्ती → अह वयपरियाएहिं लहुगोऽवि हु भासओ इहं जेट्ठो । 'रायणियवंदणे पुण तस्सवि आसायणा भंते !' ।। जइ वि वयमाइएहिं लहुओ सुत्तत्थधारणापडुओ । वक्खाणलद्धिमंतो सो चिय घेप्पई इह जेट्टो ।। आसायणावि णेवं पडुच्च जिणवयणभासयं जम्हा । वंदणयं राइणिए तेण गुणेणं पि सो चेव ।।
(आ.नि.७१२-१३-१४), → एत्थ उ जिणवयणाओ सुत्ताऽऽसायणबहुत्तदोसाओ । भासंतजेट्ठगस्स उ कायव्वं होइ किइकम्मं ।। (आ.नि.७१७) इति । तदुक्तं सामाचारीप्रकरणे साक्षेप-परिहारं → नणु जेटे वंदणयं जइ सोऽहिगिच्च पज्जायं । वक्खाणलद्धिविगले तो तम्मि णिरत्थयं णु तयं ।।
વિશેષાર્થ :- માત્ર ભણે ત્યારે એકાદ કલાક વિદ્યાગુરુનો વિનય કરે અથવા ૪/૬ મહિના પાઠ ચાલે તેટલો સમય વિદ્યાગુરુની આમાન્યા જાળવે પણ ત્યાર બાદ વિદ્યાગુરુની સામે તુંકારાથી બોલે, તેની સામે પગ ઉપર પગ ચઢાવીને બેસે, તેમનું ગૌરવ ન સાચવે તો શાસ્ત્રાભ્યાસના શુભાનુબંધ વેરવિખેર થતાં વાર ન લાગે. માટે એકાદ પણ ગાથા-શ્લોક-સૂત્ર વગેરે આપનાર વિદ્યાગુરુનો મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક કાયમ ઉત્તમ વિનય કરવો જોઈએ. દશવૈકાલિકજીના નવમા અધ્યયનના પ્રથમ ઉદેશાની ૧૨ થી ૧૭ ગાથામાં આ બાબતને વિસ્તારથી બતાવેલ છે. આ વિવેચન ઉપદેશાત્મક બની ન જાય તે માટે તે બધી વિગતોને અમે અહીં જણાવતા નથી. (૨૯/૧૨)
- ૪ વિધાગુરુને દીક્ષાપર્યાયમાં મોટા પણ વંદન રે હ ગાથાર્થ - તેથી વિદ્યાગુરુ વિદ્યાર્થી કરતાં સંયમપર્યાયમાં નાના હોવા છતાં પણ શુદ્ધ જ્ઞાન ગુણથી ચઢિયાતા એવા તે જ્ઞાનપ્રદાનના સામર્થ્યથી રત્નાધિક કહેવાયેલા છે. (૨૯/૧૩)
ટીકાર્થ :- ધર્મશાસ્ત્ર ભણાવનાર કાયમ વિનયને યોગ્ય હોવાના કારણે જ ચારિત્રપર્યાયથી નાના હોવા છતાં પણ શુદ્ધ જ્ઞાનગુણથી ચઢિયાતા વિદ્યાગુરુ જ્ઞાનપ્રદાનના સામર્થ્યની અપેક્ષાએ રત્નાધિક = વડીલ છે. એવું આવશ્યકનિયુક્તિમાં સંભળાય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર રત્ન છે. પોતાનામાં (= વિદ્યાર્થીમાં) રહેલા જ્ઞાનાદિ રત્નની અપેક્ષાએ જેમાં જ્ઞાનાદિ રત્ન અધિક = વધુ હોય તે પોતાની અપેક્ષાએ રત્નાધિક કહેવાય - આવી રત્નાવિકપણાની વ્યવસ્થા શાસ્ત્રમાં દર્શાવેલ છે. આ બાબતનું વિવેચન પ્રસ્તુત
थ।२श्री सामायारी५७२९॥ ग्रंथम ४३८. छ. (२४/१३) १. मुद्रितप्रतौ 'ज्ञान प्रदान साम...' इत्यस्थानच्छिन्नः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org