SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ १९५८ પ્રજ્ઞાનું મંથન • ૭ ૨૮- દીક્ષા બત્રીસીનો સ્વાધ્યાય હ ૮. કેવી દીક્ષા સમભાવસ્વરૂપ છે ? (બી) નીચે યોગ્ય જોડાણ કરો. ૧. તેજોલેશ્યા ૨. અંધકાર ૩. શુદ્ધાત્મા ૪. વાસના ૫. વિશ્રામ ૬. યોગ ૭. શૈલેષીધ્યાન ૮. બકુશ (સી) ખાલી જગ્યા પૂરો. ૧. વૈરી એવા શરીરનું પાલન કરવું તે ૨. (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. જ્ઞાનીની જેમ અજ્ઞાનીને પણ તુલ્ય ફળ હોવાથી દીક્ષાને યોગ્ય છે તે સમજાવો. ૨. દીક્ષામાં નામકરણનું મહત્ત્વ સમજાવો. ૩. પ્રીતિ, ભક્તિ અને વચન અનુષ્ઠાન સમજાવી- અંતિમ ૨ અનુષ્ઠાનમાં કઈ ક્ષમા આવે તે કહો? ૪. વચનક્ષમામાં અતિચારો કેવા હોય ? તેની પૂર્વે કેવા હોય ? તે સમજાવો. ૫. ભગવતીસૂત્રમાં સાધુની તેજોલેશ્યાની વૃદ્ધિનો ક્રમ કઈ રીતે આપ્યો છે ? તે સમજાવો. ૬. ભગવતીસૂત્રમાં જણાવેલ વર્ષપર્યાય શેનો ગણવો ? ૭. “મોક્ષગામી વીરોનો માર્ગ દુષ્કર છે” તે સમજાવો. ૫. ૬. ૭. ૮. • Jain Education International નિર્પ્રન્થ મોક્ષનું કારણ સંસ્કાર સુખાસિકા અરિત સ્વાશ્રયપારતન્ત્યસંબંધથી ગીતાર્થનું જ્ઞાન સચ્ચિદાનંદમય અન્યક્ષણ ભાવના ૩. જ્ઞાનાનંદ સ્વભાવનો અનુભવ કરવો એટલે ૪. મનોયોગ, વચનયોગ અને કાયયોગની સુદૃઢ પ્રવૃત્તિ જ થી એકાકી વિહાર ઘણો લાભદાયી છે. (દ્રવ્ય, ભાવ, સમુદાય) નું લાલન-પાલન કરવા સમાન છે. (સાપ, શત્રુ, સિંહ) (જ્ઞાન, દીક્ષા, સમકિત) સ્વરૂપ છે. (ભાવના, સમતા, ધ્યાન) માં રહે જ છે. (અગીતાર્થ, ગીતાર્થ, અચારિત્રી) (સ્નાતક, બકુશ, કુશીલ) (પ્રવૃત્તિ, જ્ઞાન, ભાવ) ..નામના બે પ્રકારના જ નિર્પ્રન્થોથી પ્રભુવીરનું શાસન વર્તમાનકાળે ચાલે છે. (કુશીલ, પાસસ્થા, સ્નાતક) બકુશ અને द्वात्रिंशिका - २८ સાધુ તો વર્તમાનમાં છે જ નહિ. રૂપે ભાવદીક્ષા અનેક પ્રકારની છે. For Private & Personal Use Only ****..... www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy