________________
केवलयोगकृतप्रवृत्तेरदूषकता
१९२९
યાગિમિત્તે । સંનમમારવદળદાÇ, મુંનેષ્ના વાળધારાgયાપુ ।। ૯ (પ્ર.વ્યા. ૨/૬/૨૨) કૃતિ પ્રશ્નવ્યાજરणसूत्रवचनमप्यनुसन्धेयं धारणाकुशलैः । चारित्रपालनाऽभिलाषे तन्निर्वाहार्थं कज्जं इच्छंतेण अनंतरं વ્હારનં વિ ફ્ક્ત તુ ૮ (પગ્યા. ૬/૩૪) કૃતિ પૂર્વોત્ત(ભાગ-૩ પૃ.૧૨૦) વગ્વાશવત્વનેન વેદક્ષેમચેષ્ટત્વાત્।
तदुक्तं निशीथभाष्ये बृहत्कल्पभाष्ये च →
जति विप्पहूणा तव-नियमगुणा भवे निरवसेसा । आहारमादियाणं को नाम कहं पि (परिग्गहं) कुव्वेज्जा ? ।। मोक्खपसाहणहेतू णाणाति, तप्पसाहणो देहो । देहट्ठा आहारो, तेण तु कालो अणुण्णातो ।।
•
← (નિ.મા.૪૧૮-૪૧૬,૬...૨૮૦/૨૮૧) કૃતિ | ઓનિર્યુાપિ → સંનમાનિમિત્ત देहपरिपालणा इट्ठा ← (ओ.नि.४७ ) इत्युक्तम् । तदुक्तं पञ्चवस्तुके चइऊणऽगारवासं चरित्तिणो तस्स पालणाहेउं । जं जं कुणंति चिट्ठ सुत्ता सा सा जिणाणुमया ।। (पञ्च. २०८) देहेऽवि अपडिबद्धो जो सो गहणं अन्नस्स । विहिआणुट्ठाणमिणंति कह तओ पावविसओ त्ति ? ।। (पञ्च . २१५) तत्थ वि अ धम्मज्झाणं न य आसंसा तओ सुहमेव ← ( पञ्च. २१६ ) इति ।
एतेन प्रवृत्तिमात्रस्य मोहजन्यत्वं मोहजनकत्वञ्चेति कल्पना परास्ता, सुषुप्तावपि श्वास-प्रश्वासादिना तदुत्पादाद्यापत्तेः, सूक्ष्मतदुत्पादे प्रमाणाऽभावात् । वस्तुतः प्रवृत्तिसामान्यं प्रति योगस्यैव हेतुत्वमिति न शरीराद्यनुरागमृते भिक्षाटनाद्यसङ्गतिः परममुनीनाम् । तदुक्तं अध्यात्ममतपरीक्षायां परदव्वम्मि पवित्ती ण मोहजणिया व मोहजण्णा व । जोगकया हु पवित्ती फलकंखा राग-दोसकया ।। ← (ગ.મ.વ.૨૨) કૃતિ । ધિ” માયિષ્યતેઽત્રે (દા.દા.૩૦/૧૬ પૃ.૨૦૩૯) ર૮/૨૦।। શરી૨ ગુરુ ભગવંતની થાપણ છે. તેમ સમજીને શરીર સાથે સાધુ વ્યવહાર કરે છે. ભિક્ષાટન કરવા જવાની પાછળ પણ સાધુનો આશય ગૃહસ્થ ઉપર ઉપકાર કરવાનો અને ધર્મસાધનભૂત શાસનમૂડીરૂપ દેહનો નિર્વાહ કરવાનો હોય છે. આવું અષ્ટકપ્રકરણમાં (૫/૩) જણાવેલ છે. આથી શરીરાદિ ઉપર રાગ ન હોય છતાં પણ અસંગભાવે મોહ વિના ભાવસાધુ ભિક્ષાટન કરે તે અસંભવ નથી.
જેમ “કોલસો રસોઈનું સાધન છે” એમ સમજનારો કોલસાને પંપાળતો નથી કે કોલસાની વરખપૂજા કરતો નથી. પણ તેને બાળે છે. તે રીતે ‘શરીર ધર્મસાધન છે’ - એમ સમજનારા સાધુ ભગવંતો પણ શરીરને પંપાળતા નથી કે મીઠાઈ-ફરસાણ દ્વારા શરીરની પૂજા કરતા નથી. પણ તપસાધનારૂપી ભઠ્ઠીમાં શરીરને તપાવે છે, ઓગાળે છે. વિવિધ અભિગ્રહપૂર્વક ભિક્ષા ગ્રહણ કરે છે.
જેમ “કોલસો રસોઈનું સાધન છે” એમ સમજનારો વરસાદ વગેરેમાં કોલસાને બગડવા નથી દેતો, તેમ શરીરને દેહસાધન માનનાર સાધુ ગમે તે દ્રવ્યને, ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તેટલું ખાવા દ્વારા શરીરને બગડવા ન દે. આ દેહની મૂર્છા ન કહેવાય પણ દેહની કાળજી કહેવાય. તે વાસ્તવમાં દેહની નહિ પણ સંયમની કાળજી કહેવાય. રસોઈ માટે કોલસા લાવનાર કોલસા સાચવે તેમાં કોલસા પ્રત્યે મૂર્છા ઊભી નથી. કારણ કે સમજુ માણસને કાળા કોલસામાં કશું મૂર્છા-મમતા ક૨વા લાયક તત્ત્વ છે જ નહિ. પણ રસોઈ પ્રત્યેની મમતાથી કોલસાની સાચવણી થાય છે ; અવસરે કોલસાનો ઉપયોગ પણ થાય છે. બરાબર આ જ રીતે સંયમસાધનામાં રસ રાખનાર સાધુ સંયમસાધનામાં સાધનભૂત શરીરને સાચવે તેમાં શરીર પ્રત્યે મૂર્છા ઊભી થતી નથી. કારણ કે વિનાશી, અશરણભૂત, નિરાધાર, અશુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org