________________
१९२३
=
• प्रव्रज्या वीराणां पन्थाः • वीराणां दुश्चरः पन्था एषोऽनागमगामिनाम् । आदानीयाऽभिधानानां भिन्दतां स्वसमुच्छ्रयम् ।। १६ ।। ननु किमर्थं पौनःपुन्येन संयमानुष्ठानं प्रत्युपदेशो दीयते ? इत्याशङ्कायामाह - 'वीराणामिति । एषः दीक्षालक्षणः दुश्चरः = दुष्करः पन्थाः = मोक्षमार्गः अनागमगामिनां मोक्षगामिनां स्वसमुच्छ्रयं = निजदेहं औदारिक-कार्मणादिलक्षणं तपोऽनुष्ठानादिना भिन्दतां = अपनयतां अत एव आदानीयाऽभिधानानां वीराणां सदैवाऽप्रमत्तयतीनामिति । तदुक्तं आचाराङ्गे दुरणुचरो मग्गो वीराणं अणिट्टगामीणं, विगिंच मंससोणियं, एस पुरिसे दविए वीरे, आयाणिज्जे वियाहिए, जे धुणाइ समुस्सयं वसित्ता बंभचेरंसि ← ( आचा. १/४/४/१३७ ) इति । अत्र शीलाङ्काचार्यकृतव्याख्या एवम् दुःखेन अनुचर्यते इति दुरनुचरः, कोऽसौ ? मार्गसंयमाऽनुष्ठानविधिः केषां ?- “वीराणां” अप्रमत्तयतीनां, किम्भूतानाम् इत्याह-‘अणियट्ट' इत्यादि, अनिवर्त्तः मोक्षः तत्र गन्तुं शीलं येषां ते तथा तेषाम् इति, यथा च तन्मार्गानुचरणं कृतं भवति तत् दर्शयति- “ विगिंच” इत्यादि, मांस- शोणितं दर्पकारि विकृष्टतपःअनुष्ठानादिना 'विवेचय' पृथक्कुरु, तत् ह्रासं विधेहि इति यावत्, एवंवीराणां मार्गाऽनुचरणं कृतं भवति इति भावः । यः च एवम्भूतः सः कं गुणं अवाप्नुयात् ? इति आह- 'एस' इत्यादि, 'एष' मांस-शोणितयोः अपनेता पुरि शयनात् पुरुषः द्रवः संयमः स विद्यते यस्यासौ द्रविकः, मत्वर्थीयष्ठन्, द्रव्यभूतो वा मुक्तिगमनयोग्यत्वात् । कर्म्मरिपुविदारणसहिष्णुत्वात् वीरः इति । मांसशोणिताऽपचयप्रतिपादनात् च तदुत्तरेषां अपि मेदादीनां अपचय उक्त एव द्रष्टव्यः, तद्भावभावित्वात् तेषां इति । किं च- 'आयाणिज्जे' इत्यादि, स वीराणां मार्गं प्रतिपन्नः मांस-शोणितयोः अपनेता मुमुक्षूणाम्
"
આ ઉક્તિને નજર સમક્ષ રાખીને તેને ભાડા સ્વરૂપે જિનાગમ મુજબ ટેકો આપે. પ્રારંભમાં અઠ્ઠમ, છઠ્ઠ, અઠ્ઠાઈ વગેરે તપ વારંવાર કરીને શરીરનું અત્યંત દમન ન કરે. પરંતુ આ રીતે દેહની સંભાળ કરવાની પાછળ આશય તો શરીર પાસેથી કેવળ ધર્મસાધના કરાવી લેવાનો હોય છે. દેહમમત્વભાવ સાધુના હૈયામાંથી નીકળી ગયો હોય છે. દેહાધ્યાસ ન હોય તો સ્વજનમમત્વને તો સાધુ જીવનમાં અવકાશ કયાંથી હોય ? જો દૂરના સ્વજનો પ્રત્યે મમત્વભાવ ન છૂટે તો અતિનજીક રહેલા દેહ પ્રત્યે મમતા સંસારીઓના હૈયામાંથી કઈ રીતે છૂટી શકે ? માટે સગાવહાલાનો ત્યાગ પણ જરૂરી છે. આવું भाववा सौप्रथम “विहाय पूर्वसंयोगं' खावुं भगा जने त्यार जाह 'कायं पीडयेत्' खायुं भगाव्यं.
ગીતાર્થ ન થાય ત્યાં સુધી સાધુ રોજ એકાસણા-આયંબિલ વગેરે અવિત્કૃષ્ટ તપ કરે. તથા ગીતાર્થ થયા બાદ અઠ્ઠમ-ચાર ઉપવાસ વગેરે વિકૃષ્ટ તપ કરે. તથા અંતિમ અવસ્થામાં સંલેખના અણસણ કરીને શરીરનો ત્યાગ કરે. આ રીતે શરીર આત્મકલ્યાણનું સાધન બને તેમ હોય ત્યાં સુધી સંભાળે, તેનો કસ કાઢે. તથા જ્યારે શરીર આત્મસાધનામાં સહાયક બને તેવી શક્યતા ન હોય ત્યારે સંલેખનાઅણસણ વગેરે સાધીને આત્માની ઉન્નત આધ્યાત્મિક અવસ્થાને સાધુ સંપ્રાપ્ત કરી લે છે. (૨૮/૧૫) # હરિનો મારગ છે શૂરાનો
गाथार्थ :- पोताना शरीरने लेहनारा, भेनुं नाम आधानीय (= भुमुक्षुमान्य वयनवाणा) छे તેવા મોક્ષગામી વીરોનો આ દુષ્કર માર્ગ છે. (૨૮/૧૬)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org