SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ १९१८ • साधोः प्रशमसुखप्रकर्षः द्वात्रिंशिका - २८/११ तदुक्तं प्रशमरतौ अपि नैवाऽस्ति राजराजस्य तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।। ← (प्र. र. १२८) इति । पञ्चवस्तुके अपि जं विसयविरत्ताणं सुक्खं सज्झाणभाविअमईणं । तं मुणइ मुणिवरो च्चिय अणुहवओ न उण अन्नो वि ।। ← (पं.व. १९५) इति । प्रकृते तिमिरहरा जइ दिट्ठी जणस्स दीवेण णत्थि कायव्वं । तह सोक्खं सयमादा विसया किं तत्थ कुव्वंति?।। ← ( प्र . सार १ / ६७ ) इति प्रवचनसारवचनमपि यथातन्त्रमनुयोज्यम् । संवत्सरपर्यायाऽनन्तरं च मुनिः शुक्लाभिजात्यो भवति । अयमेव च परैः सिद्धपदेनोच्यते । तदुक्तं ध्यानबिन्दूपनिषदि योगचूडामण्युपनिषदि च ब्रह्मचारी मिताहारी योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत्सिद्धो नाऽत्र कार्या विचारणा ।। ← ( ध्या. बि. ७२, यो. चू. ४२ ) इति । अध्यात्मसारेऽपि → वैषम्यबीजमज्ञानं निघ्नन्ति ज्ञानयोगिनः । विषयांस्ते परिज्ञाय लोकं जानन्ति तत्त्वतः ।। इतश्चाऽपूर्वविज्ञानाच्चिदानन्दविनोदिनः । ज्योतिष्मन्तो भवन्त्येते ज्ञाननिर्धूतकल्मषा ।। तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ।। ← (अ.सा.१५/३९-४१) इत्युक्तं मूलकारेण । ज्ञानसारे अपि परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा । क्वाऽमी चामीकरोन्मादाः स्फारा दारादराः क्व च ? ।। तेजोलेश्याविवृद्धिर्या साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ।। ← (ज्ञा.सा. २/४-५ ) इत्युक्तमित्यवधेयम् । तदुक्तं अध्यात्मोपनिषदि अपि तेजोलेश्याविवृद्धिर्या पर्यायक्रमवृद्धितः । भाषिता भगवत्यादौ सेत्थम्भूतस्य युज्यते ।। ← ( अ. उप. २ / ९४ ) इति । इत्थम्भूतस्य = आत्मसाक्षात्कारमग्नस्याऽभिसमन्वागतविषयस्य વિશેષાર્થ :- સંયમની ગુણશ્રેણિ, ગુણસંક્રમ વગેરેની પ્રકૃષ્ટ અભિવૃદ્ધિ થવાથી સાધુની તેજોલેશ્યા ૧૨ માસમાં અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાને ટપી જાય છે. ભગવતીસૂત્ર નામના આગમમાં સાધુની તેજોલેશ્યાની વૃદ્ધિનો ક્રમ આ મુજબ બતાવેલ છે. ૧ માસના પર્યાયવાળા નિગ્રન્થ સાધુ ભગવંત વ્યંતર દેવની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૨ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ અસુરેન્દ્ર સિવાયના ભવનપતિની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૩ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ અસુરેન્દ્રકુમાર દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૪ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ ગ્રહ-નક્ષત્ર-તારા જ્યોતિષ દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાયછે. ૫ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ સૂર્ય-ચન્દ્ર જ્યોતિષ દેવોની તેોલેશ્યાને ઓળંગી જાય છે. ૬ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ પ્રથમ બે વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૭ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ ત્રીજા-ચોથા વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાયછે. ૮ માસના પર્યાયવાળા નિર્રન્થ સાધુ પાંચમા-છઠ્ઠા વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાયછે. ૯ માસના પર્યાયવાળા નિગ્રન્થ સાધુ સાતમા-આઠમા વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૧૦ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ ૯-૧૦-૧૧-૧૨મા વૈમાનિક દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાયછે. ૧૧ માસના પર્યાયવાળા નિગ્રન્થ સાધુ નવ પ્રૈવેયકનિવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ૧૨ માસના પર્યાયવાળા નિર્પ્રન્થ સાધુ પાંચ અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy